________________
૨૪૮ ચોથે આરે શત્રુંજય ગિરિ, પચાસ જયણ પરધાન. ૧૯ પાંચમો છઠ્ઠો એકવીસ એકવીસ, સહસ વરસ વખાણેજી; બાર જયણને સાત હાથને, તદા વિમળગિરિ જાણેજ.૨૦ તેહ ભણી સદાકાળ એ તીરથ, શાશ્વત જિનવર બોલેજી; મષભદેવ કહે પુંડરિકનિસુણે, નહિ કોઈ શત્રુંજય તોલેજ. ૨૧ નાણ અને નિર્વાણ મહાજસ, લેશો તમે ઈણ કામોજી; એહગિરિ તીરથ મહિમા ઇણ જગે, પ્રગટ હોશે તુમ નામેજી.૨૨
ઢાળ થી. . . જિનવરશું મેરો મન લી–એ દેશી. સાંભળી જિનવર મુખથી સાચું, પુંડરિક ગણધાર; પંચ કોડી મુનિવરશું અણગિરિ,અણસણ કીધું ઉદારરે. ૨૩ નરે નમે શ્રોશત્રજા ગિરિવર, સકળ તીરથ માંહી સારરે; દીઠે દુર્ગતિ દૂર નિવારે, ઉતારે ભવ પારરે. નમો૨૪ કેવળ લેઈ ચિત્રી પૂનમ દિન, પામ્યા મુગતિ સુઠામરે; તદાકાળથી પૃથ્વી પ્રગટિઉં, પુંડરિકગિરિ નામરે. નમે ૨૫ નયરી અયોધ્યાએ વિચરતા પહેતા,તાતજી મહષભજિયંદરે; સાઠ સહસ એમ ખટ ખંડ સાધી, ઘેર આવ્યા ભરત
નરિંદરે. નમો રદ ઘેર જઈ માયને પાયે લાગી, જનની ઘો આશીષરે; વિમળાચળ સંધાધિપકેરી, પહોંચજો પુત્ર જગીશનમાં ૨૦ ભરત વિમાસે સાઠ સહસ સમ, સાધ્યા દેશ અને રે;