________________
૧૩
શ્રી ૪
ત્તિ “આંખેલ, '°ઉપવાસ સહિ, એહજ દેશ પચ્ચખાણ; એહનાં ફૂલ સુણા ગૌતમા, જીજી કરૂ વખાણુ. શ્રી ૩ રત્નપ્રભા શર્કરાપ્રભા, વાલુકાપ્રભા ત્રીજીય જાણુ; પંકપ્રભા ધૂમપ્રભા, તમપ્રભા તમતમા ઠામ. નરક સાતે રહી સહી, કરમ કઠન કરે જોર; જીવ કરમ વશ કરે જૂઠ્ઠા, ઉપજે તિણ્ડીજ ડેર, શ્રી પ છેદ્દન ભેન તાડના, ભૂખ તૃષા વલી ત્રાસ; રામ રામ પીડા કરે, પરમાધામીને ત્રાસ, રાત દિવસ ક્ષેત્ર વેદના, તિલ ભર નહી તિહાં સુખ; કીધાં કરમ તિહાં ભાગવે, પામે જીવ બહુ દુઃખ. એક દિનની નવકારસી, જે કરે ભાવ વિશુદ્ધ સા વરસ નરકના આઉખા, દૂર કરે જ્ઞાની બુઠ્ઠુ, શ્રી॰ ૮ નિત્યે કરે નવકારશી, તે નર નરકે નહી જાય;
શ્રી દ્
શ્રી ૭
ન રહે પાપ વળી પાછ્યા, નિર્મળ હૈાવેજી કાય, શ્રી ૯ ઢાળ બીજી.
વિમલાસર તિલેાએ દેશી.
સુણ ગૌતમ પારિસી ક્રિયા, મહામેાટા ફુલ હોય; ભાવશું જે પારસી કરે, દુર્ગતિ છેકે સેાય. નરક માંહે જીવ નારકી, વરસ એક હાર; કરમ ખપાવે નરકમાં, કરતાં બહુત પુકાર. દુર્ગંતિ માંહે નારકી, દશ હજાર પરિમાણુ,
સુ॰ ૧
સુ॰ ૨