________________
ગુણવંતા, ત્રીજા ભવમાં ધારણા કીધી, સિધ્યાં મનનાં જ્ઞાની ગુણવતા.
એ આંકણું. ૧ શ્રીજિનમંદિર પંચ મનોહર, પંચવરણ જિન પડિમારે; જ્ઞા જિનવર આગમને અનુસારે, કરીએ ઉજમણ મહી
મારે. જ્ઞાની૨ પંચમી આરાધન તિથિ પંચમી, કેવલનાણ તે થાએરે; જ્ઞા) શ્રી વિજયલક્ષ્મીસૂરિ અનુભવ નાણે સંધ સયલ સુખદાયારે.
- જ્ઞાની૩ પંચમી તપ સ્તવન ઢાલે સંપૂર્ણ.
૨ દસ પચ્ચખાણનું સ્તવન. દુહા–સિદ્ધારથ નંદન નમું, મહાવીર ભગવંત ત્રિગડે બેઠા જિનવરૂ, પરખદા બાર મિલંત. ગણધર ગૌતમ તિણે સમે, પૂછે શ્રી જિનરાય, દસ પચ્ચકખાણ કીસાં કહ્યાં, કહાં કવણ ફલ થાય. ૨
ઢાળ પહેલી
સીમંધરકરએ દેશી. શ્રી જિનવર ઈમ ઉપદિશે, સાંભલ ગૌતમ સ્વામ; દશ પચ્ચખાણ કીધાં થકાં, લહીએ અવિચલ ઠામ. શ્રી. ૧
નવકારશી બીજી પોરિસી, સાઢપરિશી, પુરિમ; "એકાસણ નિવિ કહી, એકલઠાણું, દિવઠ્ઠ. શ્રી. ૨