________________
૧૩૩
એમ કરી ઘેર જઈને સુતી, ને દેવી દીઠી; પાર્થપ્રભુની પ્રતિમા ઈહ છે, એમ વાણુ સુણી મીઠીરે હા. ૯ રોગી રાજા નિરોગી થયે, તે જિન” તણે પસાય; તે કારણ પ્રતિમા કાઢીને, ગાડે દીયા પધરાયરેમહા. ૧૦ કાચે તાંતણે ગાડલું બાંધે, રાજાયે થવું ધુરમાં પણ પાછું વાળી જોયા વિના, જવું જરૂરીજ પુરમારે હા૧૧ જે પાછું વાલીને જશે, તો પ્રતિમા તિહાં રહેશે, ભૂલ્યો બાજીગર શોચે તેમ, ચિંતા દુઃખ સહેશે. હા. ૧૨ એવું સ્વપ્ન દેખીને રાણું, નિદ્રામાંથી જાગી; પ્રેમ ધરીને દેવ ગુરૂનું સ્મરણ કરવા લાગીરે, હારી. ૧૩ તેમજ કરી પૃથ્વીપતિ ચાલે, બેજથી હાથ ન હાલે; શંકા ઉપની પ્રતિમા કેરી, મુખ વાલીતિહાભારે. હા૧૪ પ્રતિમા અધર રહી ત્યાં આગળ, ગાડું નીકળી ચાલ્યું વિના વિચાર કીધું કે, રાજાના દિલમાં સાલ્યું રે. હા. ૧૫ પણ પ્રતિમા ઉપર પ્રીતિથી, શ્રીપુર નગર વસાવી; રહેવા લાગે ત્યાં રાજા, નગર લેકને વાસી. હા. ૧૬ ચૈત્ય પ્રતિષ્ઠા મહોચ્છવ કીધે, જગમાં જશ બહુ લીધે પ્રતિદિન ત્રિકાળ પૂજા કરીને, નીજ ભવસાફલો કીધેરે.હા.૧૭ તે કાલે પનીહારી બેહડું, લઈ નીચે જઈ શક્તી; હવણે તો બંગલોહણું નીકળે,દીપ શાખા જુઓ તીરેહા૧૮ દુઃખમ કાલમેં એમ પ્રભુની, મૂર્તિ અધર બીરાજે;