SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ સુ, પૂરણ રસીઓ હ નિજ ગુણ પરસન, આનંદઘન મુજ માંહિ. સુધ. ૮ ૯૫ શ્રી મહાવીર સ્વામીનું સ્તવન. (૨૪) (રાગ–ધનાશ્રી ) વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે; મિથ્યા મોહતિમિર ભય ભાગું, જિન નગારૂં વાગ્યું . વી૧ છઉમથ્ય વીર્ય લેશ્યા સંગે, અભિસંધિજ મતિ અંગેરે; સૂક્ષ્મ સ્થૂલ ક્રિયાને રંગે, યોગી થયો ઉમંગેરે. વી. ૨ અસંખ્ય પ્રદેશે વીર્ય અસંખે, યોગ અસંખિત કંખેરે; પુગલ ગણ તેણે લે સુવિશેષે, યથાશક્તિ મતિ લેખેરે. વી. ૩ ઉત્કૃષ્ટ વીરજને વેસે, વેગ ક્રિયા નવી પેસે રે, રોગ તણી ધ્રુવતાને લેશે, આતમ સગતિ ન બેસેરે. વી. ૪ કામ વીર્યવશે જેમ ભેગી, તેમ આતમ થ ભોગી રે, શરપણે આતમ ઉપયોગી થાય તેણે અગી રે. વી. ૫ વીરપણું તે આતમ ઠાણે, જાણ્યું તુમચી વાણે રે ધ્યાન વિનાણે શક્તિ પ્રમાણે, નિજ ધ્રુવપદ હિચાણે રે.વી૦૬ ' આલંબન સાધન જે ત્યાગે, પર પરિણતિને ભાગેરે; અક્ષય દર્શને જ્ઞાન વૈરાગે, આનંદઘન પ્રભુ જાગેરે. વી. ૭ શ્રી આનંદઘનજી ચોવીશી સંપૂર્ણ
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy