________________
૧૨૯
સુ, પૂરણ રસીઓ હ નિજ ગુણ પરસન, આનંદઘન મુજ માંહિ. સુધ. ૮ ૯૫ શ્રી મહાવીર સ્વામીનું સ્તવન. (૨૪)
(રાગ–ધનાશ્રી ) વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે; મિથ્યા મોહતિમિર ભય ભાગું, જિન નગારૂં વાગ્યું . વી૧
છઉમથ્ય વીર્ય લેશ્યા સંગે, અભિસંધિજ મતિ અંગેરે; સૂક્ષ્મ સ્થૂલ ક્રિયાને રંગે, યોગી થયો ઉમંગેરે. વી. ૨
અસંખ્ય પ્રદેશે વીર્ય અસંખે, યોગ અસંખિત કંખેરે; પુગલ ગણ તેણે લે સુવિશેષે, યથાશક્તિ મતિ લેખેરે. વી. ૩
ઉત્કૃષ્ટ વીરજને વેસે, વેગ ક્રિયા નવી પેસે રે, રોગ તણી ધ્રુવતાને લેશે, આતમ સગતિ ન બેસેરે. વી. ૪
કામ વીર્યવશે જેમ ભેગી, તેમ આતમ થ ભોગી રે, શરપણે આતમ ઉપયોગી થાય તેણે અગી રે. વી. ૫
વીરપણું તે આતમ ઠાણે, જાણ્યું તુમચી વાણે રે ધ્યાન વિનાણે શક્તિ પ્રમાણે, નિજ ધ્રુવપદ હિચાણે રે.વી૦૬ ' આલંબન સાધન જે ત્યાગે, પર પરિણતિને ભાગેરે; અક્ષય દર્શને જ્ઞાન વૈરાગે, આનંદઘન પ્રભુ જાગેરે. વી. ૭
શ્રી આનંદઘનજી ચોવીશી સંપૂર્ણ