________________
૧૨૧ વયરીડું કાંઇ એહવું ચિંતે, નાખે અવળે પાસે. હો કું૦ ૩
આગમ આગમધરને હાથે, નવે કિવિધ આ કિહાં કણે જ હઠ કરી હટકે, તે વ્યાલતણું પરે વાં. હે કું- ૪
જો ઠગ કહું તો ઠગતું ન દેખું, શાહુકાર પણ નાંહી, સર્વ માહે ને સહુથી અલગું, એ અચરિજ મન માંહી. હો કું૦ ૫
જે જે કર્યું તે કાન ન ધારે, આપ મતે રહે કાળો; સુર નર પંડિત જન સમજાવે, સમજે ન મારો સાળો. હો કું૦૬
મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકળ મરદને ટેલે, બીજી વાત સમરથ છે નર, એહને કેઈ ન જેલે. હો કું. ૭
મન સાધ્યું તેણે સઘળું સાયું, એ વાત નહિ ટી; ઈમ કહે સાધ્યું તે નવિનાનું, એકહી વાત છે મોટી. હો કું ૦૮
મનડું દુરીધ્ય તેં વશ આપ્યું, તે આગમથી મતિ આણું; આનંદઘન પ્રભુ મારું આવ્યું, તો સારું કરી જાણે હોકુ ૯
૮૯ શ્રી અરનાથ સ્વામીનું સ્તવન. (૧૮) રાગ પરજ. કષભને વંશ રયણાયરૂએ દેશી.
ધરમ પરમ અરનાથનો, કેમ જાણુ ભગવંત રે; વપર સમય સમજાવીએ, મહિમાવંત મહંત રે, ધ એ આંકણી.૧
શુદ્ધાતમ અનુભવ સદા, સમય એહવિલાસ રે; પરબડી બાંહડી જેહ પડે, તે પર સમય નિવાસરે. ધ. ૨
તારા નક્ષત્ર ગ્રહ ચંદની, જાતિ દિનેશ મઝાર રે; દર્શન જ્ઞાન ચરણ થકી, શક્તિ નિજાતમ ધારરે. ધ. ૩