________________
જે કિથિાકી ઉમતિ સાધે, તેને અધ્યાત્મ કહી એરે. શ્રી ૦૩ નામ અધ્યાત્મ ઠવણ અધ્યાત્મ, દ્રવ્ય અધ્યાત્મ છડે; ભાવ અધ્યાત્મ નિજ ગુણ સાધે, તો તેહશું રઢ સંડેરે. શ્રી૦૪ શબ્દ અધ્યાત્મ અરથ સુણને, નિર્વિકલ્પ આદરજો, શબ્દ અધ્યાત્મ ભજના જાણી, હાન ગ્રહણમતિ ધરજો.શ્રી ૫ અધ્યાત્મ જે વસ્તુ વિચારી, બીજી જાણ લબાસીરે; વસ્તુ તે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મતવાસીરે. શ્રી. ૬
૮૩ શ્રી વાસુપૂજ્ય સ્વામીનું રતન. (૧૨) - રાગ ગેડી તથા પરજીયે.
તંગિયાગિરિ શિખરે સેહે–એ દેશી. વાસુપૂજ્ય જિન ત્રિભુવન સ્વામી, ઘન નામી પરના મીરે; નિરાકાર સાકાર સચેતન, કરમ કરમ ફલ કામરે. વા. ૧ નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદ ગ્રાહક સાકારે રે; દર્શન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુ ગ્રહણ વ્યાપારેરે.વાસુ. ૨ કર્તા પરિણામી પરિણામે, કર્મ જે જીવે કરીયેરે,
એક અનેક રૂપ નય વાદે, નિયતે નર અનુસરીયેરે. વાસુ-૩ દુખ સુખરૂપ કરમ ફલ જાણે, નિશ્ચય એક આનંદેરે; ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદેરે. વાસુ-૪ પરિણામી ચેતન પરિણામે, જ્ઞાન કરમ ફલ ભાવીરે; જ્ઞાન કરન ફલ ચેતન કહીએ, જે તેહ મનાવી. વાસુ. ૫ આતમ જ્ઞાની શ્રમણ કહો, બીજા તે દ્રવ્યલિંગી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મતિ સંગીર, વાસુ. ૬