________________
તવ મુક્તિપુરીમાં જાશો, ગુણ લોકમાં વયણે ગવાશેરે, શં૦૩ એમ દામોદર જિન વાણું, આષાઢી શ્રાવકે જાણી; જિન વંદીનિજ ઘર આવે,પ્રભુ પાર્શ્વની પ્રતિમા ભરાવેરે શં ત્રણ કાલ તે ધૂપ ઉખે, ઉપગારી શ્રી જિન સેવે, પછી તેહ વૈમાનિક થાવે, તે પ્રતિમા પણ તિહાં લાવેરે શં૦૫ ઘણું કાળ પૂજી બહુ માને, વળી સૂરજ ચંદ્ર વિમાને; નાગલોકનાં કષ્ટ નિવાર્યા, જ્યારે પાર્થ પ્રભુજી પધાર્યા. શં૦૬ યદુ સૈન્ય રહ્યો રણ ઘેરી, જીત્યા નવ જાયે વૈરી; જરાસંધે જરા તવમેલી, હરિ બલ વિના સઘળે ફેરીરે. શં૦૭ નેમીશ્વર ચોકી વિશાલી, અઠ્ઠમ કરે વનમાળી; તુઠી પદ્માવતી બાળી, આપે પ્રતિમા ઝાકઝમાલી. શં૦૮ પ્રભુ પાર્શ્વની પ્રતિમા પૂછ, બલવંત જરા તવ દૂછ; છંટકાવ હવણ જળ જોતી, જાદવની જરા જાય રેતીરે શ૦૯ શંખ પૂરીને સૌને જગાવે, શંખેશ્વર ગામ વસાવે; મંદિરમાં પ્રભુ પધરા, શંખેશ્વર નામ ધરાવેરે. શ૦ ૧૦. રહે જે જિનરાજ હરે, સેવક મનવાંછિત પૂરે; એ પ્રભુજીને ભેટણ કાજે, શેઠ મોતીભાઈના રાજેરે. શ૦૧૧ નહાના માણેક કેરા નંદ, સંઘવી પ્રેમચંદ વીરચંદ રાજનગરથી સંઘ ચલાવે ગામેગામના લોકો મળી આવે.શં૦૧૨. અઢાર અઠોતેર વરસે, ફાગણ વદી તેરસ દિવસે જિન વંદીને આનંદ પા; શુભવીર વચન રસ ગારે શું ૧૩.