________________
લ;
શેડ્યું નહિ મેં આત્મ સ્વ૫ને, છે ગતિ કર્મની ન્યારી
વાગે ગોળી અણધારી. જગપતિ૫ મેહર કરી મુજ ઉપરે, જાણી કિંકર ખાસ નમન કરી અજીત કહે, પૂરા મુજ મન આશ; આપ વિના પ્રભુ શરણ નહી કોઈ પ્રભુ લેજે મુજને તારી;
આ દાસ તુમારે ધારી. જગપતિ- ૬ ૩૩ શ્રી મહાવીર સ્વામીનું સ્તવન. પ્રભુજી વીર જિદને વંદી, ચાવીસમા જિનરાય હો; ત્રિશલાના જાયા. પ્રભુજીને નામે નવનિધિ સંપજે ભવદુઃખ સવિ મિટી જાય હો, ત્રિશલાના જાયા. ૧ પ્રભુજી કંચનવાનકર સાતનું, જગતાતનું એટલું માન હો. ત્રિ, પ્રભુજી મૃગપતિલંછનગાજતે ભજતો મગજ માનહો.ત્રિ-૨ પ્રભુજી સિદ્ધારથ ભગવંત છે, સિદ્ધારથકુલચંદ હો, ત્રિ પ્રભુજી ભકતવત્સલ ભવદુ:ખ હરં સુરતરૂ સમસુખકંદહો.ત્રિ ૩ પ્રભુજીગધાર બંદર ગુણનિલે, જગતિલો જિહાંજગદીશ ત્રિ પ્રભુજીનું દર્શન દેખીને ચિત્ત કર્યું સર્વે મુજ વંછિત ઈશહો.ત્રિ-૪ પ્રભુજી શિવનગરીને રાજી, જગ તારણજિન દેવ હો;ત્રિ પ્રભુજી રંગવિજયને આપજો, ભવોભવ તુમ પાયસેવહો.ત્રિ- ૫
૩૪ બાષભદેવનું સ્તવન, કયાંથી રે પ્રભુ અવતર્યા, કયાં લીધે અવતારજી; સર્વારથ સિદ્ધ વિમાનથી ચવી, ભરતક્ષેત્ર અવતારજી;
તારા દાદા કષભ. ૧