________________
[૩૧] જળધાર. સુત્ર શ્રી ને ૧ છે અતિશય જ્ઞાની પર ઉપકારીઆ, સંયમ શુદ્ધ આચાર સુ; શ્રી શ્રીપાળ ભણું જાપ આપીઓ, કરી સિદ્ધચક ઉદ્ધાર. સુત્ર શ્રી ૨ આંબિલ ત૫ વિધિ શીખી આરાધી, પડિકમણાં દેય વાર સુ0; અરિહંતાદિક પદ એક એકને, ગણણું દેય હજાર. સુત્ર શ્રી ૩ છે પડિલેહણ દેય ટંકની આદરે, જિન પૂજા ત્રણ કાળ સુ; બ્રહ્મચારી વળી ભોંય સંથારે, વચન ન આળ પંપાળ. સુ. શ્રી. | ૪ | મન એકાગ્ર કરી આંબિલ કરે, આસો ચિતર માસ સુ; શુદિ સાતમથી નવ દિન કીજીએ, પૂનમે એવા ખાસ. સુ. શ્રી. છે ૫ એમ નવ ઓળી એકાશી આંબિલે, પૂરી પૂરણ હર્ષ સુ; ઉજમણું પણ ઉદ્યમથી કરે, સાડા ચારે ૨ વર્ષ. સુશ્રી છે ૬ એ આરાધનથી સુખ સંપદા, જગમાં કીતિ રે થાય સુ; રોગ ઉપદ્રવ નાસે એહથી, આપદા દ્વરે પલાય. સુ. શ્રી. | ૭ | સંપદા વધે અતિ સોહામણી, આણા હોય અખંડ સુ; મંત્ર જંત્ર તંત્ર સેહતે, મહિમા જાસ પ્રચંડ. સુ. શ્રી ! ૮ ચકેશ્વરી જેહની સેવા કરે, વિમલેશ્વર વળી દેવ સુ; મન અભિલાષ પૂરે સવિ તેહના, જે કરે નવપદ સેવ. સુ. શ્રી. છે ૯ શ્રીપાળે તેણી પરે આરાધીઓ, દૂર ગયે તસ રેગ સુ; રાજઋદ્ધિ દિન દિન પ્રત્યે વધતે, મનવંછિત લો ભાગ. સુશ્રી
૧૦ | અનુક્રમે નવમે ભવ સિદ્ધિ વર્યા, સિદ્ધચક સુપસાય સુ; એણે પરે જે નિત્ય નિત્ય આરાધશે, તસ જસ વાદ ગવાય. સુ. શ્રી. ૧૧ છે સાંસારિક સુખ