________________
[૩૧૧]
પંચમીની સઝાય. શ્રી ગુરૂ ચરણ પસાઉલે રે લોલ પંચમીને મહિમાય આત્મા; વિવરીને કહેશું અમે રે લેલ, સુણતાં પાતક જાય આત્મા, પંચમી તપ પ્રેમ કરો રે લોલ. ) ૧ છે અને શુદ્ધ આરાધીએ રે લોલ, તુટે કર્મ નિદાન આપી; ઈહ ભવ સુખ પામે ઘણો રે લોલ, પરભવ અમર વિમાન આમા. પં૦ ૨ | સકળ સૂત્ર રચ્યા થકી રે લોલ, ગણધર હુવા વિખ્યાત આત્મા; જ્ઞાન ગુણે કરી જાણતા કે લેલ, સ્વર્ગ નરકની વાત આત્મા. પં. ૩જે ગુરૂ જ્ઞાને દીપતા રે લોલ, તે તરીયા સંસાર આત્મા; જ્ઞાનવંતને સહુ નમે રે લલ, ઉતારે ભવ પાર આત્મા. પં૦ | ૪ | અજવાળી પક્ષ પંચમી રે લોલ, કરો ઉપવાસ જગીશ આત્મા; હ8 હૈ નમો નાણસ ગુણ ગણે રે લેલ, નવકારવાળી વીશ આત્મા. પ૦ ૫ છે. પાંચ વર્ષ એમ કીજીએ રે લોલ, ઉપર વળી પંચ માસ આ પાશકિત કરી ઉજવો રે લોલ, જે આ હોય મનને ઉલ્લાસ આન્માઃ યથાશકિત કરી ઉજવે રે લેલ, જેમ હાચ મનને ઉલ્લાસ આમા. પં. છે ૬ વરદત્ત ને ગુણ મંજરી એ લેલ, તપથી નિર્મળ થાય આના; કીતિ વિજય ઉપાધ્યાયને રે લેલ, કાંતિવિજય ગુણ ગાય આમા. પં૦ | ૭ |
શ્રી નવપદની સઝાય. શ્રી મુનિચંદ્ર મુનીશ્વર વંદીએ, ગણવંતા ગણધાર સુજ્ઞાની; દેશના સરસ સુધારસ વરસતા, જિમ પુષ્કર