________________
ર૮૪]. જુએ વાર કુવાર ભદ્રા ભરણીને ગણી, શની સેમ વલી કાલરે. માટે છે પ જે વહાલાં વિણ એક ઘડી, સહતે નહિં લગારરે, તે વિના જનમારા વહી ગયાં, નહીં શુદ્ધી નહીં સમાચારરે. માત્ર ૬ જે નર ગાજીરે બેલતાં, વાવતા મુખ પારે; તે નર અગ્નિમાં પિઢીયા, કાયા કાજલવાનરે. માત્ર છે ૭. ચીર પીતાંબર પહેરતા, કંઠ કનકને હારરે, તે નર કાલે માટી દયા, જે અસ્થિર સંસારરે. માત્ર ૮ છે જે શિર છત્ર ઢળાવતા, ચઢતા હાથીને ખંધરે; તે નર અંતરે લઈ ગયા, દેઈ દેરડાના બંધરે. મા છે ૯ કેડી મણની સલાકર ગ્રહી, ગિરિધર કહવે નામરે, તરસે તરફડે ત્રીકમે, નહીં કેઈ પાણી પાનારરે. માત્ર છે ૧૦ | ચોસઠ સહસ અંતે ઉરી, પાયક છનું કરેડરે; તે નર અને રે એકલે, સૂતો ચિવર ઓઢરે. માત્ર ૫ ૧૧ છે જે જિહાં તે તિહાં રહ્યો, પાપને પુન્ય બે સાથરે; અહે સ્વરૂપને દેખીને, પુન્ય કરે નિજ હાથરે. મા મે ૧૨ છે જે નર હસી હસી બેલતા, કરતા ભજન સારરે, તે નર અંતેરે માટી થયા, ઘડતા પાત્ર કુંભારરે. માનમે ૧૩ચંપા વરણું દેહડી, કદલી કોમલ જઘરે; તે નર સુતારે કાષ્ઠમાં, પડે ધડ ધડ ડાંગરે. મા. મે ૧૪ છે દેહ વિટંબના નર સુણે, ન કરે તરણાને લેભરે, જે સંઘ સરખેરે રાજવી, અંતે ન રહ્યા તે ભરે. માટે છે ૧૫ અસ્થિર સંસાર જાણી કરી, મમતા ન કરે કેઈરે; કવિ રાષભનીરે શીખડી, સાંભળજે સહુ કેરે. માત્ર ૧૬ !