________________ મુખપૃષ્ઠ પરિચય જિનાગમો, નિર્યુક્તિઓ, ટીકાઓ, ચૂર્ણિઓ અને સૂરિપુરંદર હરિભદ્રસૂરિજી વિગેરે મહાપુરુષોથી વિરચિત ઉત્કૃષ્ટ ગ્રન્થો એ એવા તાળાં છે કે જેની. પંક્તિઓનો અર્થ સમજવા અને એની પાછળ છુપાયેલા રહસ્યોને જાણવા માટે કોઈક ચાવીની જરૂર છે. વર્તમાનકાળમાં એવું દેખાય છે કે ન્યાયગ્રન્થોના ઊંડા અભ્યાસ દ્વારા --તિ : વી પ્રજ્ઞા આ અણમોલ 2 ઓને ખોલી શકે છે : IIMILA Ull પોલીને એની અંદર રહે” જજ ધન-w:: રૂપી રત્નાદિને પામી શકે છે. આ જ વાત અમે મૃખપૃષ્ઠના ચિત્ર દ્વારા દર્શાવી છે. આ વાત સમજવા માટે આ ગ્રન્થની પ્રસ્તાવના ખાસ વાંચવી. Seving Jin Shasan ' .. )))