________________
છે ત્યાં વહ્નિત્વ અવૃત્તિ જ છે. માટે તે પ્રતિયોગિતા અવચ્છેદક બની જતાં અવ્યાપ્તિ છે પર આવે.
આ આપત્તિ દૂર કરવા “સ્વસમાનવૃત્તિકત્વ' પદનો નિવેશ કર્યો છે. २ जागदीशी : तत्तुच्छम् । हेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकं यद्धृमत्वं से र तदभाववति पर्याप्तिसम्बन्धेन वह्निधूमोभयत्वस्यावृत्तित्वादेव ताप्येण साध्यतायां । 3 वह्निहेतावतिव्याप्त्यभावाद् भेदकूटनिवेशस्य व्यर्थतापातादिति ।
આની સામે જગદીશ કહે છે કે આ તો બરોબર નથી. વદ્વિધૂમોભયવાન, વલ્લે 38 જે સ્થળે અતિવ્યાપ્તિ આવી એટલે ભેદકૂટ લીધો. પછી વદ્વિધૂમોભયવાન, ધૂમા સ્થળે જ છે અવ્યાપ્તિ આવી એટલે “સ્વસમાનવૃત્તિકત્વ' નિવેશ આવશ્યક કહ્યો. અમે કહીશું કે જે
વદ્વિધૂમોભયવાન વહ્નઃ સ્થળે અતિવ્યાપ્તિ જ નથી પછી આગળ ભેદકૂટાદિ લઈને જ BY “સ્વસમાનવૃત્તિકત્વ' નિવેશની સાર્થકતા કેમ અપાય ? જુઓ પ્રતિયોગિતાવચ્છેદક છે 8 વદ્વિધૂમોભયત્વ, તેમાં પર્યાત્યા અભાવવાળો એકલો વહ્નિ કે ધૂમ બને નહિ કેમકે
પર્યાપ્તિસંબંધથી પ્રત્યેકમાં ઉભયત્વ રહીને જ ઉભયમાં રહે. એટલે તમે જે આ
વદ્વિધૂમોભયતાભાવવાળો એકલો વહ્નિ બનાવી, તેમાં વદ્વિધૂમોભયત્વની વૃત્તિ જ છે Sી સિદ્ધ કરી એટલે તે અવચ્છેદક ન બન્યો પણ એ ઠીક નથી. વદ્વિધૂમોભયત્વ એકલા જ ૪ વહ્નિ કે એકલા ધૂમમાં રહે જ છે. વદ્વિધૂમોભયત્વનો અભાવ પટાદિમાં જ મળે ત્યાં છેવદ્વિધૂમોભયત્વની અવૃત્તિ છે જ, તેથી તે અવચ્છેદક બની જાય, એ જ સાધ્યતાવચ્છેદક જ છે એટલે અતિવ્યાપ્તિ દોષ જ નથી. પછી ભેદકૂટનો નિવેશ વ્યર્થ જ છે અને તેથી જ K{ તે રીતે સ્વસમાનવૃત્તિક–નિવેશને સાર્થક કરી શકાતો નથી. स जागदीशी : केचित्तु तार्णातार्णोभयं नास्तीति प्रतीतौ प्रतियोगितावच्छेदकतानिर्वाहकः समवाय एव सम्बन्धो भासते न तु पर्याप्तिः । दण्डिपुरुषत्वाश्रयस्य सत्वेऽपि तदवच्छिन्नाभाववत्तादृशोभयत्वाश्रयस्य तार्णमात्रस्य सत्वेऽपि
तादृशोभयत्वावच्छिन्नाभावो न विरुद्धः, तदवच्छिन्नाधिकरणतया सार्धमेव तस्य । १ विरोधात् । एवं च यथाश्रुतमेव सम्यगित्याहुः છે કે ચિત્ત : વદ્વિમાન, ધૂમત સ્થળે તાણતાર્યોભયાભાવીય પ્રતિયોગિતાનો એ Sછે અવચ્છેદક સંબંધ સમવાય જ છે. અર્થાતુ પર્યાપ્તિ સંબંધ નથી કેમકે પર્યાપ્તિસંબંધથી જ પર પ્રત્યેકમાં ઉભયત્વ રહી શકે નહિ. સમવાયસંબંધથી પ્રત્યેકમાં ઉભયત્વ રહી જાય છે. તે
જ અવચ્છેદકત્વનિરુક્તિ • ૩૮
૯N