________________
જ અહીં યતુ યતુ - તત્રત્યકાતિરિક્તવૃત્તિત્વ કહ્યું છે. જો એક જ યતુ પદ હોત -
એટલે કે તાદશપ્રતિયોગિતાવચ્છેદક એકાદ લે, અને તેનાથી શૂન્યમાં વૃત્તિત્વને પણ Bર સાધ્યતાવચ્છેદકનું વિશેષણ કરે તો ઘૂમવાનું, વહેં માં અતિવ્યાપ્તિ આવે. ઘટાભાવીય ? Sછે પ્રતિયોગિતાવચ્છેદકઘટત્વશૂન્ય ધૂમમાં ધૂમત્વની વૃત્તિ જ છે તેથી જ આ પ્રતિયોગિતાનવચ્છેદક સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ આવી. હવે તો જે જે
પ્રતિયોગિતાવચ્છેદક બને તે બધાથી શૂન્યમાં વૃત્તિત્વ લેવાનું કહ્યું એટલે ધૂમાભવીય છે $ પ્રતિયોગિતાવચ્છેદક ધૂમત્વ પણ છે. તેનાથી શૂન્ય ધૂમ નથી માટે હવે અતિવ્યાપ્તિ છે Sજે પ્રસંગ નથી.
दीधिति : स्वसमानवृत्तिकञ्चावच्छेदकं ग्राह्यम् ।
जागदीशी : ननु धूमादिमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकं यद्यद्वयादिनिष्ठं तार्णातार्णदहनोभयत्वं यावत्त्वं वा तदनतिरिक्तवृत्त्येव वह्नित्वादिकमिति व्याप्ति
लक्षणाऽसंभवीत्यत आह स्वसमानेति । स्वमनतिरिक्तवृत्तित्वेनाभिमतम् । व तथा च स्वसमानवृत्तिकं यद्धेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकं तदनतिरिक्त
वृत्तित्वमर्थः । यावत्त्वस्य वह्नित्वव्यापकत्वेऽपि वह्नित्वसमानवृत्तिकत्वाभावादेव न
तस्य तादृशावच्छेदकत्वमिति भावः । આ પૂર્વપક્ષ - વિદ્વિમાન, ધૂમા. Sછે અહીં તાતાભયાભાવ મળે. તદીયપ્રતિયોગિતાવચ્છેદક તાણુતાર્મોભયત્વ છે
જ બને. અથવા તો પર્વતમાં યાવત્ વહ્નિ રહેતાં નથી એટલે યાવદભાવ મળે જ Sજે તદીયપ્રતિયોગિતાવચ્ચેદક યાવન્દ્ર બને. હવે પ્રતિયોગિતાવચ્છેદક યાવન્દ્ર કે રે આ ઉભયત્વથી શૂન્ય પટાદિમાં અવૃત્તિ એવું વહ્નિત્વ છે જ અર્થાત્ તાઅતાર્ણ ઉભયમાં છે ઉભયત્વ છે જ અથવા તાણતાર્ણ વાવમાં યાવત્ત્વ છે. ત્યાં બધે જ અનતિરિક્તવૃત્તિ છે
વહ્નિત્વ છે જ તો પ્રતિયોગિતાવચ્છેદક અનતિરિક્ત વૃત્તિત્વ રૂપ વહ્નિત્વ બની જતાં આ પ્રતિયોગિતાવચ્છેદક એજ સાધ્યતાવચ્છેદક વતિત્વ બનતાં અવ્યાપ્તિ આવે છે. આ છે. ઉત્તરપક્ષ : એટલે હવે અમે કહીશું કે સ્વમાનવૃત્તિક જે પ્રતિયોગિતાવચ્છેદક, તે તદ્ અનતિરિક્તવૃત્તિ જે બને તે અવચ્છેદક બને. ઉભયત્વ-યાવત્ત્વનું અનતિરિક્ત પર
વૃત્તિત્વ રૂપ વહ્નિત્વ યદ્યપિ છે. પણ સ્વસમાનવૃત્તિક એવા પ્રતિયોગિતાવચ્છેદકનું ? S? અનતિરિક્ત વૃત્તિત્વ રૂપ નથી. કેમકે ઉભયત્વ પ્રતિયોગિતાવચ્છેદક સ્વસમાનવૃત્તિક
થતા
અવચ્છેદકત્વનિક્તિ ૦ ૪ સાદરા ત