________________
" જ્ઞાનત્પન થાય છે. વાસ્તવમાં આ પ્રકારનું પ્રતિબંધકત્વ જ પ્રાચીનોને અભિમત છે. र जागदीशी : तथा च जलादौ निर्वह्नित्वस्याऽग्रहदशायां वह्निमत्त्वभ्रमस्येवर
उक्तक्रमेण गौरवस्याग्रहदशायामपि कम्बुग्रीवादिमत्त्वावच्छिन्नप्रतियोगिताकत्वेन १ तादृशग्रहो जायते एव । अन्यथा तदानीमुत्पन्नायाः कम्बुग्रीवादिमान्नास्तीति थियो । १ बाधनिश्चयविधया कम्बुग्रीवादिमत्त्वावच्छिन्नविशिष्टधीविरोधित्वानुपपत्तेः ।
कम्बुग्रीवादिमत्त्वावच्छिन्नस्य विशिष्टबुद्धौ तदवच्छिन्नप्रतियोगिताकत्वेनाभावएक निश्चयस्य विरोधित्वादिति ध्येयम् । છે અને તેથી જ જલાદિમાં વયભાવનો બાધ નિશ્ચય ન હોય તો “વદ્ધિમાન હૃદ: આ
છે એવો ભ્રમાત્મક નિશ્ચય ઉત્પન્ન થઈ જાય છે, તેમ જ્યારે ગૌરવજ્ઞાન નથી ત્યારે જ Sી કબુગ્રીવાદિમત્તાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વનો અભાવમાં ભપ્રાત્મક નિશ્ચય થઈ જાય છે BR એટલે કે કબુગ્રીવાદિમાનું નાસ્તિ એવી ભ્રમાત્મક બુદ્ધિ થઈ જાય. અર્થાત્ આ ઘટવાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વ ગ્રહને બદલે કબુગ્રીવાદિમત્તાવચ્છિન્ન પ્રતિયોગિ- 3 છે તાકત્વ ગ્રહ ભ્રમાત્મક થતાં પણ “કબુગ્રીવાદિમાગ્નાસ્તિ' બુદ્ધિ ઉત્પન્ન થઈ જાય. એ આજે જો તેમ ન માનીએ તો તે વખતે ઉત્પન્ન થયેલી “કબુગ્રીવાદિમાગ્નાસ્તિ' બુદ્ધિ આજે
બાધનિશ્ચય રૂપેણ “કબુગ્રીવાદિમાનું અસ્તિ’ની વિરોધી બની શકે નહિ. કેમકે જો તે ન નિશ્ચય ભ્રમાત્મક પણ ઉત્પન્ન થઈ ગયો તો જરૂર તે “કબુગ્રીવાદિમાગ્નાસ્તિ” એવી હતી કે બુદ્ધિને રોકી દે. તદ્વત્તા બુદ્ધિમાં તદભાવવત્તાનિશ્ચય પ્રતિબંધક છે. અહીં તદભાવવત્તાનો છે ૪ ભ્રમાત્મકનિશ્ચય પણ ન માનીએ તો કબુગ્રીવાદિમત્તા બુદ્ધિમાં તે પ્રતિબંધક નહિ ? આ બનવાની આપત્તિ આવે અને કબુગ્રીવાદિમત્તા બુદ્ધિમાં કબુગ્રીવાદિમજ્વાવચ્છિન્ન-૪ પર પ્રતિયોગિતાકત્વબુદ્ધિ જ પ્રતિબંધક બને છે એટલે ભ્રમાત્મક બાધનિશ્ચય છે છે. કમ્બુ ગ્રીવાદિમત્તાવચ્છિશપ્રતિયોગિતાક રૂપ માનવો જ જોઈએ જે તે $ “કબુગ્રીવાદિમનાસ્તિ' બુદ્ધિને ઉત્પન્ન કરે. છે આ થઈ ગુરૂધર્મની અનવચ્છેદકતા ઉપર પ્રાચીનોની યુક્તિ. 2 जागदीशी : प्रतीतेर्बलम् अवच्छेदकत्वावगाहित्वम् । गुरुरपीति । तथा च * स्वरूपसम्बन्धरूपावच्छेदकत्वघटितं मूलोक्तं यथाश्रुतमेव व्याप्तिलक्षणं सम्यक् । से प्रमेयधूमत्वादेस्तादृशावच्छेदकत्वेन व्यभिचारिण्यतिव्याप्तिविरहादिति कृतं ११ पारिभाषिकावच्छेदकत्वनिर्वचनेनेति भावः ।
થતા
અવચ્છેદકત્વનિરુક્તિ • ૧૨૧