________________
ॐ हीं अर्ह श्री श्री शंखेश्वर पार्श्वनाथाय नमः । ।
! નમ: છે. કલિકાલશ્રુતકેવલીસમ - ન્યાયાચાર્ય - મહામહોપાધ્યાય શ્રી યશોવિજય ગણિવરાય નમઃ |
શ્રી પ્રેમ-ભુવનભાનુ-પદ્ય-જયઘોષસૂરિ સદ્ગુરુભ્યો નમઃ |
અવષેશત્વ-નિરિક (અનુચ્છેદ8d-
નિત
रघुनाथशिरोमणिकृताऽवच्छेदकत्वनिरुक्तिदीधितिः । ___दीधिति : ननु अवच्छेदकत्वमिह न स्वरूपसम्बन्धविशेषः । सम्भवति ।
च लघौ धर्मे गुरौ तदभावात्, प्रमेयधूमत्व-कम्बुग्रीवादिमत्त्व-घ्राणग्राह्यगुणत्वादेरतथात्वेन तेन रूपेण साध्यतायां व्यभिचारिणि अतिप्रसङ्गात् ।
___ श्रीजगदीशतर्कालङ्कारकृताऽवच्छेदकत्वनिरुक्तिजागदीशी। 38 ના વીરા : નન્નિતિ . રૂદ નવચ્છેવત્વમિત્વત્ર “એવચ્છેવત્વમ'S 3 अवच्छेदकत्वपदार्थः। 3 સિદ્ધાન્ત-લક્ષણમાં વિશિષ્ટ પ્રતિયોગિતાનવચ્છેદક સાધ્યતાવચ્છેદકાવચ્છિન્નનું ?
સામાનાધિકરણ્ય વ્યાપ્તિ કહ્યું છે. પ્રતિયોગિતાનવચ્છેદક એટલે પ્રતિયોગિતાવચ્છેદકત્વાભાવ. દીધિતિકાર આમાં ઘટક “વિચ્છેદકત્વ' એ શું છે ? એના ઉપર આ છે ગ્રન્થમાં સ્વયં વિચાર કરે છે જેના ઉપર જગદીશે ટીકા લખેલી છે. છે અવચ્છેદકત્વ એ સ્વરૂપસંબંધ વિશેષ માની શકાય નહિ કેમકે જે સ્વરૂપસંબંધ આ વિશેષ અવચ્છેદકત્વ હોય તે તો સંભવ-લઘુધર્મમાં જ રહે, ગુરુધર્મમાં તે અવચ્છેદકત્વ છે પર ન રહે, એટલે કે ગુરુધર્મ અનવચ્છેદક બની જાય. અને તેમ થતાં પ્રયધૂમવાનું,
દ્રવ્યતા સ્થળે પ્રમેયધૂમત્વની અપેક્ષાએ ધૂમત્વ એ સંભવતુ લઘુધર્મ હોવાથી, દર 3 કબુગ્રીવાદિમત્ત્વની અપેક્ષાએ ઘટત્વ એ સંભવતુ લઘુ ધર્મ હોવાથી, ના અવચ્છેદકત્વનિરુક્તિ • બાલારામ