________________
શોધ-ખોળની પગદંડી પર ૨૧. નર-નારિ-સાર-પરિવારે પ+ઉત્નÉ મિતિય નરિંદ્ર નરવવંતે(?) |
નીતાવરૂ રવUI(?)-વનિ વતિય વતિહાર-મમિ | ઉત્તમ નરનારીના પરિજન વચ્ચે, ચોપાસ મળેલા રાજવીઓને વટી જઈને વચ્ચે વદનસલોણી લીલાવતી ....(2) ૨૨. મડડેય મંડલિયા ભૂવાના થતસૂર-સામંતા
ते अवगण्णिय अण्णे लीलावइ लग्ग सुद्दवच्छे । મુકુટબધ્ધ, માંડલિકો, રાજવીઓ, શૂરા સામંતો—સૌને અવગણીને લીલાવતી સુદયવત્સ સાથે સંલગ્ન થઈ.” ૨૩. મદિવ દમરિ(?) સચ્ચે સેટિવ-વાદદ્દ-વહુ-વંકા !
अवगणि पाणि-ग्गहणं किद्ध सरिस-सुद्दवच्छस्स ॥ અનેક રાજવી, સેનાપતિ, અધિકારી, બારોટ અને બ્રાહ્મણોને અવગણીને લીલાવતીને સુદયવત્સનું પાણિગ્રહણ કર્યું.” ૨૪. સુદયવીર-વયાં સર્વે નંપવરૂ સાવલિની પૂ I
पिय दिवस पंच पच्छइ तहिं गमिसु जहिं मई न पेक्खिसि ॥ સુદયવીરનું વચન સાંભળીને સાવલિંગીએ એવી સત્ય પ્રતિજ્ઞા કહી, “હે પ્રિય, પાંચ દિવસ પછી હું ત્યાં જઈશ જ્યાં તું મને જોઈ શકીશ નહીં.” ૨૫. તિUા વળિ મુદ્દે સંપ - પરિ છેલો દવિ (? મુદ-મત્તે
तिहुअणि तं किं ठाणं जहिं जुवई रहइ मह महिला ॥ “એ વચન સાંભળી સુદય કહે છેઃ તું રોષ ન ધર. મુખકમળ હસતું રાખ. ત્રણ ભુવનમાં એ ક્યું સ્થાન છે જ્યાં મારી સ્ત્રી મારાથી અળગી રહી શકે (?) ૨૬. વળિ સંસી ના મ દંસ ય ર રિંદ્ર મડ્યુિ હરિ ..
कणयं पहीणिअंगे तुह पक्खें जीवियं मरणं ।। તે વદન વડે ચંદ્રને, નયનો વડે હરણીને, ગતિ વડે હંસને, ઉરપ્રદેશથી ગજરાજને, મધ્યપ્રદેશથી સિંહને, અંગની કાંતિથી કનકને પરાજિત કર્યા છે. તારા વિનાનું મારું જીવન તો મરણ જ છે.” ૨૭. પવિ સુદ્ર-વીણે દિવરિો વતિય વૃતિઓ-વિ
નવ-નળિ જ ઘરિ ચંદ્રોદ(2) નિવાર ના નીરં પરિવં(?) છે. એટલું કહીને સુદયવીર ચાલતો થયો, પરંતુ ગભરાટથી પાછું વળીને (બોલ્યો) હે ગજગામિની, મનમાં સંદેહ ન રાખ. આંખમાં ભરાઈ આવતાં આંસુને તું રોકી દે.”