________________
दीधिति:१७
થાય, તેની જ અનુમિતિ થાય.
પ્રાચીન : એમાં કંઈ જ વાંધો નથી. કેમકે સંબંધમાં રહેલ વ્યાપક્તાના બોધથી સંબંધીની અનુમિતિ થઈ શકે છે. અને એ વાત મિશ્રાદિને સંમત છે. એટલે ગૌતાદાભ્યમાં રહેલ વ્યાપક્તાના બોધથી સંબંધી એવા ગૌની તાદાભ્યસંબંધથી અનુમિતિ શક્ય જ છે. આમ ગૌમાં તાદાભ્યથી સાસ્નાવ્યાપક્તા સિદ્ધ નથી થઈ શકતી. પણ દીધિતિકારે તો કરવી જ છે. એટલે જ એમણે “ગોત્વવાદ્યગ્રહદશામાં” પદ મુકેલ છે. એનો અર્થ-ગોતાદાભ્યત્વાદિ-અંગ્રહદશામાં” એમ જ કરવો. અર્થાત્ ગોતાદાભ્યત્વનું જ્યારે જ્ઞાન નથી. ત્યારે તો, ગોતાદાત્મમાં તાદેશવ્યાપક્તાનો બોધ થવાનો નથી. અને ત્યાં જે “ઇયં ગૌઃ” અનુમિતિ થાય છે. એ ગોતાદાત્મમાં વ્યાપક્તાના જ્ઞાનથી થયેલી માની જ ન શકાય. એટલે ત્યાં “ગૌમાં તાદાભ્યથી સાસ્નાવ્યાપક્તાના જ્ઞાનથી અનુમિતિ થયેલી છે” એમ માનવું. અહીં પણ પૂર્વોક્તચર્ચાઓ સમજી લેવી કે, “તાદેશપ્રતિયોગિતાવચ્છેદક ગો” એવા વ્યાપક્તાજ્ઞાનમાં ગોત્ત્વ=ગોતાદાભ્યની ધર્મિતાવચ્છેદક તરીકે ઉપસ્થિતિ થવાની જ છે. એટલે એના જ્ઞાન વિના અનુમિતિ થવાની વાત જ ખોટી છે.” એવા પૂર્વપક્ષની સામે ઉત્તરપક્ષ=પ્રાચીનો કહેશે કે, “ભલે તમારી એ વાત સાચી. તો પણ જ્યાં ગોતાદામ્યુનિરૂપિતવ્યાપ્તિ વિશિષ્ટ સાસ્ના એ પક્ષધર્મ તરીકે નથી જણાતો અને અનુમિતિ થાય છે, ત્યાં તો ગૌનિરૂપિતવ્યાપ્તિ-વિશિષ્ટસાસ્નાવાય એવા જ જ્ઞાનથી એ અનુમિતિ માનવી પડશે. અને એ રીતે ગૌમાં તાદાભ્યથી સાપ્નાવ્યા૫ક્તા સિદ્ધ થઈ જ જવાની છે. આમ “આદિ” પદથી ગૌતાદાભ્યનિરૂપિતવ્યાપ્તિવિશિષ્ટસાસ્નાના પક્ષધર્મતાના બોધના અભાવકાળે... એવો અર્થ લેવાનો છે. પ્રાચીનોની આ વાતમાં જગદીશજીને અસ્વરસ હોવાથી “તચ્ચિ7મ્” કહેલ છે. (વિવૃત્તિકારની સામે તચ્ચિન્યમ્ ને બદલે આહુડ એવો પાઠ હતો, એમ જાણવું. આથી જ વિવૃત્તિકારે “આહુરિયુક્તા સૂચિતઃ” એમ લખેલ છે.) આની વિશેષચર્ચા કરતા નથી. વધુ જાણકારી માટે તૈયાયિકોનો આશરો લેવો.
ISISIT TOUCHITTOO TRATI STATUS
जागदीशी- ('गौत्वत्वाद्यग्रहदशायामित्यस्य', –'गोत्वत्वेनाग्रहो यस्मा दिति व्युत्पत्त्या है गोत्व बाधनिश्चयदशायामित्यर्थः, तथा च तदानीमयं गौरित्यनुमित्यर्थं धर्मिणो धर्मव्यापकत्वमवश्यं स्वीकार्यमित्यपि" वदन्ति ।) ___ गौरिति । - 'सिध्यती 'ति परेणान्वयः । गौर्व्यतिरेकादिति-तादात्म्येनेत्यनुषज्यते ॥१७॥
चन्द्रशेखरीया : अत्रान्ये तु गोत्वत्वाद्यग्रहदशायामित्यस्य गोत्वत्वेनाग्रहो यस्माद् इति व्युत्पत्तिसमाश्रयणात् "अस्मिन्पिण्डे न गोत्वं" इत्याकारको गोत्वबाधनिश्चयः एव गृह्यते । यतोऽस्मिन्बाधनिश्चये सति “अस्मिन्पिण्डे गोत्वं" "इत्याकारको गोत्वत्वेन गोत्वस्य ग्रहो न भवत्यपि तु "अस्मिन्पिण्डे गोवृत्ति" इत्याकारकः एव ग्रहः संभवति । तथा च बाधनिश्चयेन गोत्वत्वेन गोत्वग्रहप्रतिबंधकरणात् गोत्वत्वाद्यग्रहपदस्य बहुव्रीहिसमासादरेण बाधनिश्चयो ग्रहीतुं शक्यः । इत्थं च यत्र 'अस्मिन्पिण्डे न गोत्वमिति' बाधज्ञानं, तत्र
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૦
CTOR