________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ
ખંભાત ઉપાશ્રયેથી શ્રી પરમકૃપાળુદેવ તથા શ્રી અંબાલાલભાઈ ઘર તરફ જઈ ૨હ્યા છે.
- ૨સ્તામાં વાત કરે છે કે ‘મુનિ પાત્ર જીવ છે' – સં. ૧૯૪૭
શ્રી પરમકૃપાળુદેવ પૂ. શ્રી અંબાલાલભાઈના ઘ૨ના રૂમમાં ધ્યાનમાં બેસતા તે મ. – સં. ૧૯૪૭
૨૯