________________
Th
સત્સંગ-સંજીવની
અષાડ વદ ૧૨, ગુરૂ, ૧૯૫૨
સદા આનંદી, સર્વજ્ઞાની, સર્વધ્યાની, સહજ સ્વરૂપી, સહજાનંદી, સ્વસ્વરૂપ વિલાસી, સમ્યક્ જ્ઞાની, સમ્યક્દર્શી, શુભજ્ઞાની, શુભધ્યાની, શુભજોગી, શુભલેશી, સમભાવી, શીતળકારી, શુધ્ધાત્મસ્વરૂપી, શતાવધાની, સર્વાતિતવિહારી, સર્વજ્ઞનાથ, સર્વાત્માસ્વરૂપ, સત્-ચિદાનંદ, સર્વોપરિ, સદ્ગુરૂ, સદેવ, સદ્ઘર્મ, સદા ઉલ્લાસી, સામાન્ય કેવળી, સાક્ષાત્કાર સત્પુરુષશ્રી, સ્વરૂપ સુખમાં બિરાજમાન સ્વયંભૂરમણ એક જ ભૂજાએ કરીને તરી ગયા છે એવા જે સ્વયં પ્રકાશક પ્રભુ રાજચંદ્રજી મહાનશ્રી શ્રી ને ત્રિકાળ નમસ્કાર.
કૃપામય પત્ર પ્રાપ્ત થયું. (૧. ૬૯૭)
વિધાર
11111
EPS
as in PD પત્ર-૨૦
શ્રી સ્તંભતીર્થ - ખંભાત
JEP
This po
ખંભાત
RUG DOWN
બસ છે. કાર્તિક સુદ ૮, ગુરૂ, ૧૯૫૩
શ્રીમદ્ સહજાત્મસ્વરૂપ પ્રભુજી શ્રી રાજચંદ્રદેવને ત્રિકાળ નમસ્કાર. પરમકૃપાળુ નાથ દેવ શ્રી - વવાણીયા
દાસાનુદાસ અલ્પજ્ઞ અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર. આત્માર્થી શ્રી પોપટભાઇને નમસ્કાર
હાલ એજ. છોરૂ યોગ્ય કામસેવા ઇચ્છું છું.
વિનંતી કે બધા મુમુક્ષુભાઇઓ આપ કૃપાળુનાથની પરમ કૃપાથી અત્રે બુધવારના સવારના કુશળક્ષેમ પધાર્યા છે. આપ પરમ દયાળુ શ્રી વિગેરે સુખ સમાધિથી પધાર્યા હશો તે જાણવા ઇચ્છું છું, પરમ પૂજ્ય માતુશ્રીના શરીરે સારી રીતે સુખવૃત્તિ થઇ હશે તેના સમાચાર જાણવા ઇચ્છું છું.
JOJE SIPY
પરમ પૂજ્ય પિતાશ્રીજી તથા માતુશ્રીને મારા વારંવાર નમસ્કાર પ્રાપ્ત થાય. જવલબેનને તથા ઝબકબેનને માયા
risa
Gira પત્ર-૨૧
નમસ્કાર.
. હાલમાં આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉતારવા માંડ્યું છે. રાતના સત્સંગી ભાઇઓનો સમાગમ થાય છે. તેમાં વડવા મુકામે આવેલા આત્માર્થી ભાઇઓના સમાગમમાં આપ કૃપાળુશ્રીની પરમ કૃપાથી અન્યોન્ય પરમાર્થ પ્રાપ્ત થવાના વિચાર સાધનોની વાતચીત અને કોઇ સગ્રંથનું અનુક્રમે વાંચવાનું શરૂ કરવા વિચાર છે. મુનિ સમાગમ પણ દિવસે થાય છે. આજે જંગલમાં જઇને શ્રીમુખે જણાવેલો પરમાર્થ, મુનિ દેવકરણજીને કહીશ અને આત્મસિદ્ધિ શાસ્ત્ર તેમને વાંચવાનું શરૂ થશે.
19/0
19)| શ્રી સહજાત્મસ્વરૂપ નાથ શ્રી રાજચંદ્રદેવને ત્રિકાળ નમસ્કાર
૨૭
THESIH
LAS VERS HANELUS
AUD
Julkine
પત્ર-૨૨
ખંભાત
કારતક સુદ ૧૧, સોમ, ૧૯૫૩