________________
DGVCL સત્સંગ-સંજીવની હEREST)
(૧) માંગરોળના શ્રી નેમચંદ વસનજી - જેમણે મોક્ષમાળાની પહેલી આવૃત્તિ છપાવવા માટે
મદદ કરી હતી. (૨) વચમાં - પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર (૩) શેઠશ્રી ચાંપશીભાઈ પરબત - કચ્છી ઓસવાલ - પરમકૃપાળુદેવ મુંબઈમાં જે માળામાં
ઉતરેલા તે શેઠના દીકંરા-આધ્યાત્મિક મંડળના પ્રથમ મેમ્બરો.