________________
રિતે રહકે
તેમાં છે
કે
તે તેની
સંવત ૧૯૫૨ના આસો વદ-૧ ને ગુરૂવારના રોજ નડિયાદ મુકામે પરમકૃપાળુદેવની આજ્ઞા થવાથી તેમના પરમભક્ત ખંભાતનિવાસી પૂ. શ્રી અંબાલાલભાઇ એકચિત્તે સ્થિરતાપૂર્વક ફાણસ ધરીને ઊભા છે અને પરમકૃપાળુદેવ પટ્રદર્શનના સારરૂપ આત્મઉધ્ધારક શ્રી આત્મસિદ્ધિજ
શાસ્ત્રની રચનાને પ્રકાશમાં લાવી રહ્યા છે.