________________
ને રથ મુકાશપામ્ | १ संघट्टमुद्रा-संघट्टमुद्रां ते वक्ष्ये शृणु देवेशि संयता ।
अधोमुखाड्गुलाप्राणि हस्तद्वयगतानि वै ॥११॥ एकीकृतान्यूज़ कनिष्ठाग्रे तु योजिते ।
ब्रह्मरन्धे तु विन्यस्ता मुद्रा संघट्टसंज्ञिता ॥२॥ २ स्तंभनमुद्रा-पञ्चपूजां विधायाथ पञ्च मुद्राः प्रदर्शयेत् ।
अड्गुष्ठपावद्वितयं संयोज्योवोड्गुलाग्रकम् ।।
ऋजुरूपाण्यड्गुलानि मुद्रैषा स्तम्भनाभिधा ॥३॥ ૧ ગર પાકા ધ્યાન માટે સંધદમુદ્રા લેવાય છે. આને ડાક ભેદથી
મૃગમુદ્રા પણ કહે છે. અને ગુરુ ધ્યાનમાં તાંત્રિક તેને ઉપયોગ કરે છે. પૃષ્ઠ ૮ પંક્તિ ૧૦માં સુમુખ, સુવ્રત અને ચતુરસ્ત્ર, મુદગર અને નિમુદ્રા એમ લખ્યું છે. તે નિત્સવ ગ્રંથને અનુસરતી બીજી પદ્ધતિઓમાં આપેલી હોવાથી અમે પણ આપી છે. પરંતુ, તેમાંની સુમુખ, સુવૃત્ત અને મુદગર એ ત્રણ મુદ્રાઓના લક્ષણ કોઈએ આપ્યાનું જાણમાં નથી. તેમના લક્ષણ ન મળતાં હોવાથી પરમાનંદતંત્રમાં ઉલ્લાસ ૧૪માં શ્રીવિદ્યા કમમાં ગુરુપંક્તિ ધ્યાન માટે કહેલી સંધષ્ટ્રમુદ્રા અને પછી દર્શાવતી સ્તંભન, ચતરસ, મસ્ય, કૂર્મ અને યોનિમુદ્રાના લક્ષણે અમે આપ્યા છે.
- પરમાનંદના કહેવા મુજબ આ મુદ્રાઓ વાપરવી જોઈએ અનુક્રમે આવતી બધી મુદ્રાઓનાં લક્ષણ અમે આપ્યા છે.
આ મુદ્રાઓ કોઈ સારા સાધક પાસેથી પ્રત્યક્ષ શીખી લેવી જોઈએ વિવેચન કે ચિત્રેથી તે સમજાવવાની ઈચ્છા હતી પણ ચિત્રાથી બરાબર સ્પષ્ટ થતી ન હોવાથી ચિત્રો આપ્યા નથી. ૨ “પૂર્વવરને અર્થ વડગન્યાસ વખતે અસ્ત્રાય ફએમ બેલી જમણા
હાથની મધ્યમાં અને અંગુઠા વડે ચપટી વગાડતાં માથા ઉપર ત્રણ. વખત ફેરવી ડાબા હાથ સાથે ત્રણ તાલી પાડવામાં આવે છે તેમ કરવું એ છે. અર્થાત પડંગ ન્યાસમાં આવતી અરમુદ્રા એ જ અહીં લેવાની છે. અહીં ફટ (પૃ. ૩૭ પંક્તિ ૧૦) એમ પદન મૂકયું છે તે અસ્ત્રમુદ્રા માટેનું છે.