________________
તેના અધીનમાં હતું, તેઓએ ૧૪૮૪ માં ચાંપાનેર ખાયું; જેના વંશજે છોટાઉદેપુર અને દેવગઢ બારિયામાં રાજસત્તા ચલાવે છે.
હાલ પાસે નાની ઉમરવાનથી મળેલા લેખમાં ચાંપાનેરના ચોહાણ રાજાઓનાં નામ ૧ રામદેવથી ૧૧ ચુંબકભૂપ, ૧૨ ગંગરાજેશ્વર અને ૧૩ જયસિંગદેવ જણાવ્યાં છે. '
ઈશાનકેણ તરફના ઢળાવ પર, પાવાગઢના કિલા નીચે રજપૂત ચાંપાનેર હતું. ઈ. સન્ ૧૪૧૮ માં શહેરને ઘેરે. ખંડણી આપવી પડી હતી.
ઈ. સન્ ૧૪૫૦ માં બહુ સપડાયા હતા, તે પણ ડુંગરીને બળે ચાંપાનેરના રજપૂત પિતાની સ્વતંત્રતા અને મોટપ રાખી રહ્યા હતા. પડેશના રાજા અને ઈડરના રાવ સાથે લડાઈઓ થઈ હતી.
- ઈ. સન્ ૧૪૮૩ના દુકાળમાં મહમૂદ બેગઢાના સરદાર
કડી ૬૬ થી ૬૮ ] માં જણાવ્યું છે કે–અલાવદીન પાતશાહે ગૂજરાત પર આક્રમણ કરતાં, અન્ય મુખ્ય નગરે સાથે ચાંપાનેરને પણું ચાંપ્યું હતું “અલાવદીન પાતસાહ કેરી, તુ વરતાવી આણ. ૬૬
ભણું કટક ઉપડ્યાં અસાઉલિ, ગઢમાંહિ મેહસું થાણું; ગૂજરાત દેસ હીલેલ્યુ, અતિ કીધું તરકાણું. ૬૭. અસાઉલિ, ધૂલકું, ખંભાતિ, સૂરતિ નઈ નેર; બીજાં નગર કેતલાં કહીઈ, ચંપઈ ચાંપાનેર. ૬૮.”