________________
૧૦
તેજપાલેશત્રુજય પર રચાવેલ નદીશ્વરના કર્મ સ્થાય માટે કૅટેલિયા જાતિના પાષાણુના ૧૬ થાંભલાએ આ પાવક પર્વતથી જલમાર્ગે આણ્યા હતા. એવા ઉલ્લેખ, વિ. સં. ૧૩૬૧ માં રચાયેલા પ્રખ'ધચિંતામણિ વસ્તુપાલ-તેજ:પાલપ્રમ ધ ]માં મળે છે.
પ્રસ્તુત મંત્રીશ્વર તેજપાળે પાવકિરિ( પાવાગઢ ) પર કરાવેલા સતાભદ્ર પ્રાસાદમાં પાવગિરિના મૂલનાયક તરીકે કયા તીર્થંકરની શિખર પર પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી ? તે વીર ત્યાં સ્પષ્ટ પ્રતિપાદન કર્યું નથી; તેમ છતાં અન્યત્ર અન્વેષણ કરતાં જણાય છે કે—ત્યાં ભગવાન વીરની પ્રતિમા મુખ્યતયા હતી. ઉપયુક્ત મ ંત્રીશ્વરના સમકાલીન મહેન્દ્રસૂરિ (ધે. જૈન વિધિપક્ષીય ) નામના વિદ્વાન્ આચાર્યે પ્રાકૃત ભાષામાં ૧૧૧ ગાથાપ્રમાણ તી માલા–સ્તાત્ર રચેલું છે; તેમાં અન્ય
કાતરકામ અને શિલ્પકળા દર્શાવી છે, તે અજાયખી પમાડે તેવી છે. આબુના પહાડ ઉપર આવેલા દેલવાડાનાં જૈનમ દિશમાં જે પ્રકારની આઠ પાંદડીવાળા કમળની રચના કરવામાં આવી છે. તેવા જ પ્રકારની આકૃતિએ અત્ર પણ જોવામાં આવે છે. ફેર માત્ર એટલેા છે કે તે જૈનમદિરાના કાતરકામમાં શિલ્પીએ પેાતાની બધી અક્કલ વાપરેલી દેખાય છે. ત્યારે અહિંયા તેની થેાડી રૂપરેષાનું જ જ્ઞાન થાય છે. ''—ચાંપાનેરનાં ખંડિયેરા [ભદ્રકાળી પૃ. ૨૪૭]. —આ લેખકને ખબર નહિ હાય કે આખ્(દેલવાડા )નાં મનેહર શિલ્પકલામય સ્મારકાની રચના કરાવનારે પાવાગઢમાં પણ તેવું સ્મારક રચાયું હતું, જે કાલ–બળે ક્રિવા સત્તા—બળે પલટાઇ ગયું છે!