________________
(
૩
૩h
૧૦ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ સાવન વરણ સોહામણું, વૃષભ લંછન અભિરામ; રંગે અમૃત પ્રણમતાં, પામે અવિચલ ઠામ. | (8) અજિતનાથ જિન ચૈત્યવંદન નયરી અધ્યા ઉપન્યા, તિહું નાણે સંપન્ન વંશ ઈફખાન સહામણ, માતા વિજયા ધન્ન. ૧. જિતશત્રુ રાજા તણ, નંદન કંચન વન; ગજ લંછન ચલે ગજગતિ, મહાનંદ પદ મન્ન. ૨ાદ ગુણ અનંતે પૂરી, અજિતનાથ અરિહંત; રંગે અમૃત પ્રણમતાં, પામે પદવી મહંત.
(૫) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિન ચૈત્યવંદન વઢીયાર પવિત્ર ધરા વિષે, પાસ શંખેશ્વર સેહે; ધરણ પદ્માવતી સેવે પાય, ભવિજનનાં મન મેહે. ૧ નીલવરણે નવ હાથને, દીપે અનુપમ દેહ, અંતર અરિગણ ગમીયા, થયા અનંત ગુણગેહ. પરાશ સેવક જન સુખાયા કરે, આપી સમકિત ચંગ; જિન ઉત્તમ પદપદ્મને, રૂપ કહે મન રંગ. ફાઈ
(૬) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિન ચૈત્યવંદન અકલ રૂપ અવતાર, સાર શિવસંપત્તિ કારક રાગ શગ સંતાપ દુચિ, દુઃખ દેહગ વારક. ચિહું દિશિ આણુ અખંડ, ચંડ તપ તેજ દિશૃંદ; અમર અપછ૨ કેડ ગાવે, જસ નામ નરિદહ. મારા મુને મેઘરાજ કહે જિનવર જયે, શ્રી પાર્શ્વનાથ ત્રિભુવનતિ શ્રી શંખેશ્વર સુરમણિ, અધિક પામે મંગલલીલે. ૩.
૧ાદ