________________
=
૩૧૪ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદોહ–બીજો ભાગ ઢાળઃ તુજ રાણી શ્રીદેવી, તેણે તાપસણું સેવી છે,
નમેવી છે, ભગતિ કરે ભાવે સદા છે; ઈક દિન રાણી ઈમ કહે, સ્વામિની તું સઘળું લહે,
દુઃખ સહે ચેલી ગ્યા માટે તદા છે. ૧૬ ફૂટકઃ ચેલી શા માટે દુઃખ પામે, અવધારે અરદાસ રે;
બહુ નારીપતિ નાથ અમારે, ધિગ પડે ઘરવાસ. ૧૭ શોક્ય તણ મુખરંગ દેખીને, મુજને મહા દુઃખ લાગે રે; ધણ માહર ધૂતારી લીધે, ના મારે ભાગે. ૧૮ દેવે દુરભગપણું આપ્યું, લિગ માહરે અવતાર રે; એ જીવ્યાથી મરવું વારું, જાણું છું નિરધાર. ૧૯ તે માટે તે કરી આપે, વશ થાયે ભરતાર રે;
મુજ જીવંતાં તે પણ જીવે, મરતાં મરે નિરધાર. ૨૦ ઢાળઃ ભગવતી તુમ લળી લળી, પાયે લાગું વળી વળી;
| મન રળી, જેહ કહે તે નિરવહું છે; તવ સા બેલી ભગવતી, સુણ વચ્ચે તું શુભમતિ,
તુજ પતિ, વશીકરણ કારણ કહ્યું છે. ૨૧. લૂટકઃ વશીકરણ કાજે એ લે તું, ઔષધિ વલય અનૂપ રે;
તસ પાણિ હવજે વસ્ય થાશે, જે ભરતા તુજ ભૂપ. ૨૨ શ્રીદેવી કહે સુપન તણું પરે, દર્શન છે દુરલંભ રે; મંદિરમાં પરવેશ ન પામું, મુજશું રાખે દંભ. ૨૩. મૂલ વિના શાખા કિમ પ્રસરે, તિમ એ કામ ન થાય રે; તાપસી કહે તે સુણ તું ભદ્ર, અન્ય કહું ઉપાય. ૨૪
એક આ મંત્ર આરાધ અનુપમ, પતિ આકર્ષણ કાજે રે;
જિમ મનવંછિત ફળ ફળે તુજ, શકય તણું બલ ભજે ૨૫ ઢાળઃ શુભ મુહૂરત વિધિશું સહી, મંત્ર રહી મંદિર ગઈ
મૌન રહી, આરાધે અહનિશ વળી છે;