________________
વિભાગ અગિયારમો ઃ અષ્ટપ્રકારી પૂજાને રાસ [ ૨૮૩ સુંમૃગક મન સાથે તિહાં, અચરિજ પામ્યો અત્યંત હે; સું. મુખકમલે મોહી રહ્યો, પેખે પ્રેમસંબ્રાંત છે. માત્ર ૨૧. સું, કેવલી કહે ઉપદેશમાં, પૂરવભવ વિરતંત હો; સુંજયસૂર નામે તે હતો, શુભમતિને કંત છે. સું૦ મે ૨૨ સુંદેવ થયે બીજે ભવે, તિહાંથી ચવીને તેહ હો; સું. હાં આવી તું ઊપને, મૃગાંક સુણ ગુણગેહ હે. સુo મે ૨૩ સુંઠ શુભમતિ જયસૂરની, રાણી રૂપનિધાન હે; સુંસુરલેકથી અવી ઊપની, હું મદનાવલી અભિધાન હે. મું. મા. ૨૪ સું તે પ્રતિબોધ દીધે મને, દુખિણ વનમાં દેખી હે; સું પૂરવ વાત સવે કહી, સમજાવી સુવિશેષ છે. સું૦ ૦ ૨૫ સું અહો અહ અજિત અતુલબલી, પૂરવ પ્રેમ પંડુર હે; સુંઠ સુરનર કેાઈ થંભે નહિ, પ્રેમ નદીને પૂર છે. સું૦ મે, ૨૬ સું ભવમાં જીવ ભમે સહી, પ્રેર્યો પ્રેમનો બંધ હો; . જાતિસ્મરણ પામ્યો તદા, મૃગાંક સુણું સંબંધ છે. સું૦ મે ૨૭ સું પૂરવ ભવ પેખી કહે, ધિમ્ ધિ કર્મવિપાક હો; સું પરમ સંવેગ પાસે સહી, ઘટી ગઈમેહની છાક છે. સું૦ મો૨૮ સું અંતરગત આલેચીને, મહાવ્રત લિયે મદ મોડી હો; સું પ્રતિ ઉપકાર કર્યો તમે, કહે જિનને કરજોડી છે. સુo મે ૨૯ સુંવિદ્યાધર દેવ વંદી વળ્યા, કેવલી કીધ વિહાર હે; સુંઠ ઉગ્ર તપવી તે થયે, મૃગાંક નામે અણગાર છે. સુંઠ મેo ૩૦ સુંઠ અનુક્રમે અણસણ લઈને, આણુ કર્મને અંત હે, સુંપંચમ ગતિ પામો સહી, ત્રિવિધે નમું તે સંત છે. સું૦ મો૩૧ સું ભવિઅણને પ્રતિબંધીને, પાલીને પરમાય છે; સુંમદનાવલી તે સાધવી, પામી પંચમ ઠાય છે. હું મા. ૩ર સું. વિજયચંદ્ર કેવલી કહ્યો, ગધપૂજા દૃષ્ટાંત હે; સું. હરિચંદ્ર હરખે સુણે, કરવા કર્મને અંત છે. હું મા. ૩૩