SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ ] શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ સૂક્ષમ ને બાદર સહી, આતમ લે અવતારે રે; નિગોદ અને નરકે વહે, અનંત અસંતી વારે રે. ઇમ) ૩ જગમાંહી એક જીવડે, અવસર્પિણું કાલ અનંત રે; જનમ, મરણ દુઃખ ભેગે, ભવ ચક્રવાલ ભમતે રે. ઇમ. ૪ મનુષ્યના સાસસાસમાં, નિગોદમાંહી નિરધાર રે, વળીય મરી વળી અવતરે, સાડા સત્તર વારે રે. ઈમ૦ ૫ પૃથવી, પાણી, તેમાં, વાઉ વણસઈમાં જાય રે; કાળ અસંખ્યાતે રહે, એ પાંચ થાવર માંહ્ય રે. ઇમ૦ ૬ કિહાં થકી જીવ ઊપને, એહ સંદેહ મન આણું રે; જઈ પૂછે જિનરાજને, ભાવે કેાઈ ભવિ પ્રાણી રે. ઇમe ૭ નવ વરસના કેવળી, જુએ આદિ વિમાસી રે; વરસ વહી જાયે વચે, પૂરવ લાખ ચોરાશી રે; ઇમ૦ ૮ સમય સમય પ્રત્યે સહી, ભવ અનંતા ભાળે રે; તે પણ પાર પામે નહીં, અનંત ભવ અંતરાળે રે. ઈમo કે જાતિ, નિ, કુલ ઠામમાં, વાર અનંતી વસિયે રે; સુઈ અગ્ર સમ ચૌદરાજમાં, કામ નથી અફરો રે. ઇમ૦ ૧૦ સગપણની સંખ્યા નહીં, એકિયાદિકમાંહી રે; સવિ સંસારી જીવશું, અનંત અનંતી ત્યાંહી રે. ઈમ૦ ૧૧ ઈમ પ્રાણુ પામે સહી, ઊંચ નીચ અવતાર રે; પુણ્ય અને પાપે કરી, સુખ દુઃખ લહી સંસાર રે. ઇમ. ૧૨ માનવ ભવ મેં વળી, દેહિ દશ દષ્ટાંત રે; શ્રાવક કુલ સંસારમાં, પામે પ્રાણી કલ્પતિ રે. ઈમ- ૧૩ પામીને પ્રીછી નહિ, જીવતણું તે જાણું રે; દયા વિના વળી દેહિલી, સમકિતની સદ્દકણું રે. ઇમ. ૧૪ નિર્મળ ભતિ નીરોગતા, સશુરુને સચોગે રે, શ્રવણે સુણ સિદ્ધાંતને, દોહિલે એહવે ગે રે. ઈમ. ૧૫
SR No.032141
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 02
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1957
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy