________________
૧૯૪ ]
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્યસ દાહ-ખીજો ભાગ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રે સેાળમે જી, બ્રહ્મ સમાધિના ઠાણુ; અથ જીગતે જે જગદ્ગુરુ દાખિયા જી, પુણ્યવન્ત તે મન આણુ.
શીલ દ્
ઢાળ બીજી
( plo )
સુણુ સુણુ જ વ્યૂ ! સેહમ ઈમ કહે; વીર વચન એ, મુજ મન ગહુગહે. ૧ ( હરિગીત )
એકાંત કરતાં
ગહગઢ જિણ થાનકે વિટ નર, પશુ, જુગલ, પ’ડગ, જણા, વળી ચિત્તહરણી નાર તરુણી, તેહુથી અવગુણુ ઘણુા; ઈમ જાણી તિણુ વર્જિત સુથાનક, બ્રહ્મચારી નિત્ય રહે, એ વાડ પહેલી ભલી જાણી, ધરા સાહમ ઇમ કહે ( ઢાળ )
વળી, મહિલાનું કથા;
વાધે, કામ તણી વ્યથા. 3 ( હરિગીત )
મન વ્યથા વાધે કામ કેરી, નવ નવેરી નારીની, વિકથા કરતાં વળી સુષુતાં, વેશ યૌવન રૂપની; તિણે બ્રહ્મચારી મુખ ન આણે, વિષય જાણે સવિ વૃથા, એ વાડ બીજી જાણી પ્રાણી ! ત્યો મહિલાની કથા, ( ઢાળ )
એક આસને, શયને નારીને;
કિમ એસે નર, વ્રત છે જેને. ૫