________________
ક8૪ થી જેિન્દ્ર સ્તવના કાબ જો જંબુદ્ધીપ વખાણીયે, દ્વારિકા નયરી રૂડીરે લો-અો દ્વારા મૂખ્ય રાજા કેશવે તિહાં, જાદવ કુળ કેડરે લો-અહો જા૨ કેશવ રાણી ઢંઢણ, રૂપે રંભા સમાઈરે લો–અહો રૂ૦ તસ કુમાર ઢંઢણુ ભલે, સકલ કલા ગુણ ખાણરે લો-અહો સ૦ ૩ નેમિ જિનેસર આવીયા, કૃષ્ણ વાંદવા જાયે લો- અહો કૃ૦ પ્રભુ મુખકજ દેખી કરી, હૈડે હરખ ન માયરે લો-અહો હિ૦ ૪ પ્રભુજીએ દીધી દેશના, ભવિયણને હિતકારીરે લો–અહો ભ૦ દેશના સુણી ઢઢણુ કહે, સંયમ આપ સુખકારી રે લો-અહો સાપ પ્રવજ્યા લેઈ શુભ ભાવથી, દશવિધ ધર્મને પાલેરે લો અહો દી પાંચે ઈદ્રિય વશ કરી, કર્મ કઠીનને બાલેરે લોઅહો કઇ ૬ દિન પ્રતે દ્વારિકામાંહી તે, બેચરીયે જાવેરે લો-અહો ગો ભાત પાણી તે સૂઝતાં, દેવગે ન પારે લો અહોદે. ૭ એહવે નેમિચરણમાં, વાંદીને કૃષ્ણ પૂછેરે લો-અહો વાં કહે સ્વામિ મુનિ કેટલા, સહસ અઢાર કહે છે રે લો-અહો સ૮ એટલા મુનિવરની મધ્યે, પહેલા કુણ કેવલ વગેરે લો–અહો, ૫૦ પ્રભુજી કહે તુજ પુત્ર તે, ઢંઢણ કેવલ ધરશેરે લો-અહો૯ ઈમનિસુણી વેગે વ, મારગે મુનિવર મળીયેરે લો–અહો માત્ર વિધિ સહિત હરિ વાંદતાં, કેઈ વ્યવહાર કળીયારે લો-અહો કે ૧૦ એ કઈક મેટે મુનિ, મેદ, વેરાવું આણીરે લો-અહોભે. મુનિવર મોદક વડેરીયા, શુદ્ધ આહારને જાણી લો-અહો શુ૦૧૧ જિનવરને વાંદી પૂછે, શું અંતરાય ગયે વહીરે લો-અહો શું સ્વામી વદે સુણે સાધુજી, લબ્ધિ તુમ એ નહિરે લો-અહી લ૦૧૨ પ્રભુ મુખથી એમ સાંભળી, પુર બાહિર ચાલેરે લો-અહો પુત્ર ઇલ નિભા જાઇને, શ્રી મોહક ઘાલે રે લો-અહો-૨૦૧૩