________________
વિભાગ બીજો-પ્રકી
સ્તવન સરહ.
ભદ્ર મહાભદ્ર સર્વતોભદ્ર જાણીયે, દે ચઉદશ દિન હોય; તેમાં પારણું રે વીરજીએ નવિ ર્યું, એમ સોલે દિન હોય. વલી ૬ ત્રણ ઉપવાસે રે પડિમા બારમી, કીધી બારે વાર; દોસું બેલા રે વીરજીના જાણવા, ઓગણીસ ઉદાર. વલી ૭ નિત નિત ભજન વીરજીએ નવિ કર્યું, ન કર્યો ચોથ અહાર; થોડા તપમાં રે બેલે જાણીયે, તપ સઘલો ચોવિહાર. વલી૦૮ મનુષ્ય તિર્યંચ દેવે જે દીયા, પરિષહ સહ્યા અપાર; બે ઘડી ઉપર નિંદ નવિ કરી, સાડાબાર વર્ષ મેઝાર. વલી૦૯ ત્રણસેં પારણું રે વીરજીનાં જાણવાં, ને વલી ઓગણપચાસ; એમ કરી સ્વામી કેવલ પામીયા, થાપ્યું તીરથ સાર. વલી ૧૦
શ્રી વસત્સવે મહાવીર જિન સ્તવન.
( મોહ મહિપતિ મહેલમેં બેઠે–એ દેશી.) ચાદ સહસ મુનિ વણ જ વેપારી, ત્રિશલા સુત સથવાહ, લલના અટવી એલંધી નિગોદ અનાદિ સંસાર સમુદ્ર જૂએ રાહ.
નરભવમાં દીઠા નાથજી હો-આંકણું. ૧ જનમ મરણ બહલા જલ ખારાં, ક્રોધાદિક પાતાલ લલના સાત વ્યસન મચ્છ કચ્છ અટારા,ચિતા વડવાનળ કેરી જાલ. નર૦ ૨ મહાવર્ત ગતિ પરવાહા, બંધ કર્મને છેલ; લલના કર્મઉદય કલસાને પવને, સંયોગ વિયેગાદિ કલ્લોલ. નર૦ ૩ ચારિત્ર નાવા તરણ સભાવા, સમતિ દર્શન બંધ; લલના જિન આણે સઢ દેર ચઢાય, સંવરે કીધી જિહાં સંધ. નર૦ ૪ ત્તિનું નામ મળ્યું નથી,