________________
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ.
- જ્ઞાન ધુતારો પવન તપ રૂડે, વૈરાગી શિવ પંથ; લલના" પ્રભુ નિયમક દેખી ચઢીયા, શીલાંગમાલશું નિર્ચથ. નર૦ ૫ ધર્મયાન દેવજ ચાર ફરકે, જહાજ તે ચાલ્યાં જાય; લલના રહ્યા રતન દ્વીપ સવન દ્વીપે, કેઈ નિયમક સાથે થાય. નર૦ ૬ સાયર તરિયા તરે ઉતરીયા, ચઢિયા ઘાટ જિણંદલલના ચરમ ખપક શ્રેણિ શિર ભૂમિ, ઉજજવળ પાયા દેય ચંદ. નર૦ ૭ યેગ ધ શેલેશી ટાણે, ફરસી ચરમ ગુણઠાણ; લલના પંચાસી રણીયા રણ ઘે, વેર્યો છે જિમ તમ ભાણ નર૦ ૮ જિમ એક નગરે છે એક રાજા, રાણું ઘણી છે તાસ; લલના બાવીસ નંદન એક અપમાની, રાણી છે મંત્રી કેરે પાસ નર૦ ૯ રાણી સભા પુત્ર જનમીયે, પામે યૌવન વેશ; લલના વંછિત વર વરવા નૃપ બેટી, રાધાવેધ માંડ્યો એક દેશ. નર૦૧૦ મંદ મતિ બાવીસ કુમારશું, પહોતા રાજા ત્યાંહ; લલના મૂરખ બાવીસ બાણ ન લાગે, ભાગ્યો છે રાજાને ઉછાહ. નર ૧૧ મંત્રી નજરથી તે લઘુપુત્ર સાથે રાધાવેધ લલનાર રાજકુમરી વરી તે રાજકુમારે, બાવીસ ગયા તે કરતા કોધ નર૦૧૨ તિમ પ્રભુ ચરમ સમય દુગ પહેલે, દૂર કર્યા બહેતર; લલના શિવરમણ પરણી જિનરાજે, ભાંજે ચરમ સમે તેર. નર.૧૩ ગુણ અનંત વસંત રૂતુએ, કાલે નવિ પલટાય; લલના શ્રીગુભવીર પ્રભુ ગુણ સમરી,અમરીભમરી લળકંત ગાય. નર૦૧૪