________________
૧૨૪
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સ
સપ્તાહ.
-
(૧૮) શ્રી અરનાથ જિન સ્તવન, ( ૧ ) ( ગિરૂઆરે ગુણ તુમ તણા –એ દેશી.) પ્રભુ! તાહરી તાગ ન પામીએ, ગુરિ ઉંડા અગાધ હો; કિહાંએ દિલના દિલાસા નિવ મળે,કાઇ બગસે નહિ અપરાધ હા. મુજ મનના માનીતા તૂં પ્રભુ, નિસનેહી ઘણું નિરલેપ હા; પ્રીતિ તા કિમ હી ન પાલટે, જો કીજે ક્રોડ આક્ષેપ હો. મુજ૦૨ જે ભજતાં ભાવ ધરે નહિ, કિમ ભજીએ તેહ ાસ હો; ન્યારાશું પ્યાર કીજે કિયેા, પણ મેલે નહિ મન આશ હો. મુજ.૩ જાણુ આગે જણાવીએ, અમ વિનતડી વીતરાગ હો; શું ઘણું આપ વખાણીએ, એક તુજશુ મુજ મન રાગ હો, મુજ૦૪ તાહરી મહેર નજર વિના, મુજ સેવા સળ ન હાય હો; જો સહેજે તમે સાહમું જૂએ, તેા મુજને ગજે ન કાય હો. મુજપ ત્રિભુવનમાં તુજ વિષ્ણુ સહી, શિર કેહને ન નાનું સ્વામી હો; આલગડી શ્રી અરનાથની, અવસરે આવશે કાચુ હો. મુજ૦૬ જાણું છું વસવાવીશ સહી, મુજ આશા ફળશે નેટ હો; નિત્ય ચાહું ઉદયરત્ન વદે, તુજ પયની ભવા ભવ ભેટ હો. મુજ૦૭ (૧૯) શ્રી મહલીનાથ જિન સ્તવન,
(૧)
( પાપ સ્થાનક કહ્યું હે કે, ચૌદમુ. આકર્—એ દેશી. ) મઠ્ઠીનાથ પ્રભુશુ હા કે,
મુજ મન અતિ ખ્યા । માં હિ રા ભૂતે ભૂ ત
મલીયેા હેા કે, પ્યારા હા કે, ભે લા હા કે,
સાકર પૂરવ
તેજમાં જગમાં
દૂધ પ; ૧
પ્રેમ ભરે.
તેજ ભલે;
જેમ
મલે શ્
૧