________________
(૧૬) શ્રી શાંતિનાથ (૨)
(રાગતસીરી) ચારે પ્રેમ કે મેરે સાહિબ, ઈસી રીત જપ, પ્રભુ દરિસણ મન ઉલ્લસે રે, ક્યું કેકી ઘન ગાજ; ઓર સકલ મેં પરિહરી, મેરે એક જીવનશું કાજ. ખ્યા૧ પ્રીતમ આયા પ્રાહણારે, મે દિલમંદિર આજ; ભગતિ કરૂં બહુ તેરીયા, અબ છરી સકલ ભય લાજ. ખા. ૨ હિલી મિલી સુખ દુઃખકી કહું, સાહિબ દ્યો સુખસાજ; અંતરજામી સળમે, તારું પ્રીત કરૂં જિનરાજ. પ્યા૩ (૧૭) શ્રી કુંથુનાથ જિન સ્તવન,
(રાગર) જ્ઞાની વિણ કિણ આગળ કહીયે,
| મનકી મન મેં જાણું રહીયે; જ્ઞા ભુંડી લાગે જણ જણ આગે,
કહેતાં કાંઈ ન વેદન ભાગે છે. જ્ઞા. ૧ અ ૫ નો ભ ૨ મ ગ મા વે,
| સાજન પરજન કામ ન આવે છે. જ્ઞા. ૨ દુરિજન હાઈ સુપર કરે હાસા,
જાણું પડથા મુહ માગ્યા પાસા હો. જ્ઞા. ૩ સાથે મૌન ભલું મન આણું,
ધરી મન ધીર રહે મિજાણું છે. જ્ઞા. ૪ કહે જિન હર્ષ કહેજે પ્રાણી, 1. કુંથુ જિર્ણોદ આને કહેવાણ. જ્ઞા૫