________________
૨૨૭
સંબોધસત્તરી ગા.૧૦૭
છે. તીર્થરત્વ સર્વેક્ષાવિ સમીતસ્કૃતીયાયા:(5:) | साधूनां वन्दनेन बद्धं च दशारसिंहेन ।।१०६।। અર્થ: કૃષ્ણમહારાજાએ વિધિપૂર્વક વંદન કરવાથી તીર્થકરપણું, ક્ષાયિક સમ્યક્ત અને સાતમીથી ત્રીજી નરકનું આયુષ્ય બાંધ્યું. ૧૦૬ની
★अकसिणपवत्तगाणं,विरयाविरयाण एस खलु जुत्तो । संसारपयणुकरणे, दव्वत्थए कूवदिटुंतो ।।१०७ ।।
[સં..૧૮,સા.નિ.મા.૨૦] સિન - સંપૂર્ણ રીતે નહીં વિત્તમાર્ગ - પ્રવર્તેલા વિરયાવિરાજ - વિરત અવિરત (શ્રાવકો) ને પુસ - આ (દ્રવ્યસ્તવ રવ7 - ખરેખર નુત્તો - યોગ્ય છે સંસાર – સંસારને પયy - પાતળો-ટૂંકો વરો - કરનારા એવા
વત્થg - દ્રવ્યસ્તવમાં 4 - કૂવાનું વિધ્વંતો - દૃષ્ટાંત જાણવું छा.: अकार्येन प्रवर्तकानां विरताविरतानामेष खलु युक्तः । संसारप्रतनुकरणे द्रव्यस्तवे कूपदृष्टान्तः ।।१०७॥ અર્થ (શુભયોગોમાં) સંપૂર્ણરીતે નહીં પ્રવર્તેલાં એવા વિરતાવિરત(શ્રાવકો)ને સંસાર પાતળો કરવા માટે આ (દ્રવ્યસ્તવ)ખરેખર યોગ્ય છે. દ્રવ્યસ્તવમાં કૂવાનું દૃષ્ટાંત જાણવું. ૧૦૭ના