________________
સંબોધસત્તરી ગા. ૧
પૂ.આ. શ્રી.રત્નશેખરસૂરિસમુદ્ધતા ॥श्री संबोधसप्ततिः ॥
[संबोहसित्तरी]
नमिऊण तिलोयगुरुं, लोआलोअप्पयासयं वीरं । संबोहसत्तरिमहं, रएमि उद्धारगाहाहिं ।। १।। नमिऊण - नमस्॥२ उरीने तिलोयगुरुं - ९. दोन। गुरु लोआलोअ - लो-सलोने प्पयासयं - प्रशित ७२ना। वीरं - सेवा वीरप्रभुने संबोह - संबोध सत्तरं - सत्तरि
अहं - ई रएमि - २युं धुं उद्धार - रित गाहाहिं - थामो पड़े छा.:नत्वा त्रिलोकगुरुं, लोकालोकप्रकाशकं वीरम्। संबोधसप्ततिमहं रचयामि उद्धरितगाथाभिः ।। १।। અર્થ ત્રણ લોકનાં ગુરુ, લોક-અલોકને પ્રકાશિત કરનારા, એવા વીરપ્રભુને નમસ્કાર કરીને (પૂર્વાચાર્યોના પ્રકરણોમાંથી) ઉદ્ધરિત ગાથાઓવડે હું (પૂ રત્નશેખરસૂરિજી) સંબોધસત્તરિને स्युं छु. ।। १ ।।