________________
અર્હદ
દ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
સમવસરણ શોભા જે દીઠી, ક્ષણ ક્ષણ સાંભરી આવશેજિણંદજી !૦ ભૂતલ સુગંધી જલ વરસાલે, ફૂલના પગર ભરાવશેજિણંદજી !૦ ૨.
કનક રતનની પીઠ કરીને, ત્રિગડાની શોભા રચાવશે-જિણંદજી ! રૂપાનો ગઢ ને કનક કોસીસાં, વચ્ચે વચ્ચે રતન જડાવશે. જિણંદજી !૦ ૩.
રણ ગઢે મણિનાં કોસીસાં, ઝગમગ જ્યોતિ દીપાવોજિણંદજી !૦ ચાર દુવારે એંસી હજારા, શિવ-સોપાન ચડાવજો જિણંદજી !૦ ૪.
દેવ ચારે કર આયુધ ધારી, દ્વારે ખડા કરે ચાકરી-જિણંદજી !૦ દૂર પાસેથી એક સમયે વદો, જયંતીને લઘુ છોકરીજિણંદજી !૦ ૫.
સહસ યોજન ધ્વજ ચાર તે ઉંચા, તોરણ આઠ ચઉં વાવડી-જિણંદજી ! મંગળ આઠ ને ધૂપઘટકા, ફૂલમાળા કર ફુટડી. ૬.
આઠ સુરી બીજે ગઢ દ્વારે, જાતિ-વૈર ઠંડી પશુ
જિણંદજી !૦ ૭.
રયણ ગઢે ચઉ દેવતા-જિણંદજી !૦ પંખી, તુજ પદકમલને સેવતા
પંચવરણ-મયી જલ થલ કેરાં ફૂલ અમર વરસાવતાજિણંદજી !૦ પરષદા સાત તે ઉપર બેસે, મુનિ નર-નારી દેવતા જિણંદજી !૦ ૮.
આવશ્યક ટીકાયે પડ-ઉતર, થાયે ન કુસુમ કિલામણાજિણંદજી ! સાધવી વૈમાનિકની દેવી, ઉભી સુણે દોય ચૂરણીજિણંદજી !૦ ૯.
૧. ચાતુરસ્ત્ર સમવસરણના બહારના વપ્રની ચારે બાજુએ જમીન ઉપર ખૂણે ખૂણે બબે વાવો હોય છે. અને વૃત્ત-ગોળ સમવસરણમાં એક એક વાવ હોય છે. એટલે ચતુરસ્ત્ર(ચાર ખુણાવાળા) માં આઠ ને ગોળમાં ચાર વાવડ઼ીઓ હોય છે.
૨૫૬