________________
સ્તવન વિભાગ
(૨૪) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન (રાગ-સખી આજ અષાઢો ઉન્નહો, સખી ઝરમર વરસે મેહ) જીરે આજ દિવસ ભલે ઉગિયોજી જીરે આજ થયો સુવિહાણ, પાસ જિણેસર ભેટિયો, થયો આનંદ કુશલ કલ્યાણ હો; સાજન, સુખદાયક જાણી સદા, ભવિ પૂજો પાસ નિણંદ.
એ આંકણી૦ ૧ જીરે ત્રિકરણ શુદ્ધિયે Aિહું સમે, જીરે નિસિથી ત્રણ સંભાર; ત્રિફંદિશિનિરખણ વરજીને, દીજે ખમાસમણ ત્રણ વારહો,
|
સાજન૦ ૨ જીરે ચૈત્યવંદન ચોવીસનો, જીરે સ્વર પદ વર્ણ વિસ્તાર; અર્થ ચિંતન ત્રિહું કાલના, જિનનાથ નિક્ષેપા ચાર હો.
સાજન૦ ૩ જીરે શ્રી જિનપદ ફરસે લહે, કલિ મલિન તે પદ કલ્યાણ; તે વલી અજર અમર હુવે, અપુનર્ભવ શુભ નિર્વાણ હો.
| સાજન૦ ૪ જીરે લોહ ભાવ મૂકી પરો, જીરે પારસ ફરસ પસાય; થાએ કલ્યાણ કુધાતુથી, તિમ જિનપદ મોક્ષ ઉપાય હો.
સાજન ૫ જીરે ઉત્તમ નારી નર ઘણા, જીરે મન ધરી ભકિત ઉદાર; આરાધી જિનપદ ભલો, થાએ જિન કરે જગ ઉપકાર હો.
|
સાજન૦ ૬ જીરે એહવું મન નિશ્ચલ કરી, જી રે નિશદિન પ્રભુને ધ્યાય; પામે સૌભાગ્ય સ્વરૂપને, નિવૃત્તિકમલા વર થાય હો.
| સાજન, ૭. SF (૨૫) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિન સ્તવન 5 ૩ૐ નમ: પાર્થ પ્રભુ પત્યજે, વિશ્વચિંતામણિ રત્ન રે; 3ૐ હું ધરણેન્દ્ર પદ્માવતી, વૈરૂટ્યા કરે સુયત્ન રે. 3ૐ૦ ૧
૨ ૨૯