________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા * F (૨) શ્રી અરનાથ જિનના સ્તવન 5 ઓં તો આણા વહેચાંજી, મેહરાને સાહિબજી,
ઓં તો આણા વહસ્યાંજી-આંકણી. આણા વહસ્યાં ભકિત કરેસ્યાં, રહસ્યાં નયન હજૂર; અરજિન આગળ અરજ કરંતા, લહસ્યાં સુખ મહમૂર. હેં૦ ૧
એકને
ઝંડી
બેને
ખંડી, ત્રણયું તોડી નેહ,
ચાર જણાં શિર ચોટ કરીશું, પણનો આણી છે. હેં. ૨ ૬ ૭ ૮ ૯ ૧૦ છ સાત અડ નવ દશને ટાલી, અજુઆલી અગીયાર;
૧૨
૧૩
બાર જણાનો આદર કરીશું, તેરનો કરી પરિહાર. હેં૦ ૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ પણ અડ નવ દશ સત્તર પાલી, સત્તાવીશ ધરી સાથ;
૨૧ પચવીશ જણસ્ય પ્રીતિ કરીશું, ચાર ચતુર કરી હાથ. હેં૦ ૪ ૨૨ ૨૩ ૨૪ ૨૫ બત્રીશ તેત્રીશ ને ચોરાશી, ઓગણીશ દૂર નિવારી;
૨૦
૨૬
અડતાલીશનો સંગ તજીશું, એકાવન દીલધારી ઓં૦ ૫ ૨૮ ૨૯
૩૦ વિશ આરાધી બાવીશ બાંધી, ત્રેવીશનો કરી ત્યાગ; ચોવીશ જિનનાં ચરણ નમીને, પામશું ભવજલ તાગ. હેં૦ ૬ ધ્યાતા ધ્યેય ને ધ્યાન સ્વરૂપે, તન મન તાન લગાય; ક્ષમાવિજય કવિ પદ કજ મધુકર, સેવક જિન ગુણ ગાય. ડૅ૦ ૭ ૧ અસંયમ, ૨ રાગદ્વેષ, ૩ ત્રણ દંડ, ૪ ચાર કષાય, પ પાંચમિથ્યાત્વ, ૬ છકાયની હિમાં, ૭ સાત ભય, ૮ આઠ મદ, ૯ નવ નિયાણા, ૧૦ કામની દશ અવસ્થા, ૧૧ અગિયાર શ્રાવકની પ્રતિમા, ૧૨ બાર ભાવના, ૧૩ તેર
૧૯૦