________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
૬ (૩૨) શ્રી સિદ્ધાચલજીનું સ્તવન
વિમલ ગિરિવર, શિખર સુંદર, સકલ તીરથ સાર રે; નાભિનંદન ત્રિજગવંદન ઋષભજિન સુખકાર
રે.
ચૈત્ર તરુવર, રુખરાયણ સોહે અતિ મનોહાર રે; નાભિનંદન તણા પગલાં ભેટતા મનોહાર રે. સમવસરીયા આદિ જિનવર, જાણી લાભ અનંત રે; અજિત શાંતિ ચૌમાસું રહિયા, ઈમ અનંત મહંત રે.
૩
પુંડરીક
સાધુ સિધ્યા તિહાં અનંતા, શાંબ પ્રદ્યુમ્ન પાંડવ, પ્રમુખ બહુ નેમિજિનના શિષ્ય થાવા, સહસ પરિવાર રે; અંતગડજી સૂત્રમાંહી, જ્ઞાતાસૂત્ર મોઝાર રે. ભાવસહિત ભવિ જેહ ફરસે, સિદ્ધક્ષેત્ર સુઠામ રે; નરક તિરિ દો નિવારે, જપે લાખ જિન નામ રે. રયણમય જે ઋષભ પ્રતિમા, પંચસય ધનુ માન રે; નિત્ય પ્રત્યે જિહાં ઇંદ્ર પુજે, દૂષમ સમય પ્રમાણ રે.
ત્રીજે ભવે તે મુક્તિ પહોંચે, ભવિક ભેટે જેહ રે; દેવ સાન્નિધ્ય સકલ વંછિત, પૂરવે સસસ્નેહ રે. ८ એણી પેરે જેહનો સબલ મહિમા, કહ્યો શાસ્ત્ર મોઝાર રે; જ્ઞાનવિમલ ગિરિ ધ્યાન ધરતા, આવાગમન નિવાર રે. ૯
૧
ગણધાર રે;
અણગાર રે.
૧૦૬
(૩૩) જિનબિંબ સ્થાપન સ્તવન
ભરતાદિકે ઉદ્ધાર જ કીધો, શત્રુંજય મોઝાર; સોનાતણા જેણે દેહરાં કરાવ્યાં, રત્નતણા બિંબ સ્થાપ્યા; હો કુમતિ ! કાં પ્રતિમા ઉથાપી, એ જિનવચને થાપી.
હો કુમતિ ૧ રાય સુજાણ;
વીર પછી બસે નેવું વરસે,સંપ્રતિ સવા લાખ પ્રાસાદ કરાવ્યાં,, સવા ક્રોડ બિંબ સ્થાપ્યાં.
હો કુમતિ૦ ૨