________________
૧૬ ]
શ્રી અરનાથ જિન-સ્તવન
-(*)
ગૂર્જર સાહિત્ય સૉંગ્રહ–૧
[આસણુરાયાગી—એ
દેશી ]
શ્રી અરજિન ભવજલના તારૂ, મુજ મન લાગે વારૂર; મનમાહન સ્વામી.
મ
ખાંહ્ય દ્ધિ જે વિજન તારે, આણે શિવપુર રે મ૧ તપ જપ મહુ મહા તાકાને, નાવ ન ચાલે માને રે; પણ નવિ ભય મુજ હાથેાહાથે, તારે તે છે સાથે રે. ભગતને સ્વગ સ્વર્ગથી અધિ, જ્ઞાનીને ફળ દેઇ રે; કાયાકષ્ટ વિના ફળ લહીએ, મનમાં ધ્યાન ધરેઈ ૨. જે ઉપાય અહુવિધની રચના, યાગમાયા તે જાણા રે; શુદ્ધ દ્રષ્ય ગુણ પર્યાય ધ્યાને, શિવ દિયે પ્રભુ સપરાણા ૨. પ્રભુ પદ વળગ્યા તે રહ્યા તાજા, અળગા અંગ ન સાજા રે; વાચક જશ કહે અવર ન ધ્યાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રે,
મ૦ ૨
મ
મ૦ ૩
મ
૨૦ ૪
મ૦
શ્રી મલ્લિનાથ જિન-સ્તવન
- (*) -
[ નાભિરાયઅે ભાર–એ દેશી ]
તુજ મુજ રીઝની રીઝ, અટપટ એન્ડ્રુ ખરીરી; લટપટ નાવે કામ, ખટપટ ભાંજર પરીરી. ૧ મલ્લિનાથ તુજ રીઝ, જન રીઝે' ન હૂઁચેરી; રાય રીઝણના ઉપાય, સાસુ કાં ન જૂએરી. ૨ ૧-રીઝ-પાઠાં. ૨-ભાંપામાં.
મ પ