________________
*
'
-
-
-
-
-
-
-
-
=
==
૫૭૦]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ છૂટાં રત્ન ન માલા કહિએ, માલા તેહ પરાયાં, તિમ એકેક દર્શન નવિ સાચાં, આપહિ આપ વિગેયાં છે; સ્વાદુવાદ સૂત્રે તે ગુંથ્યા સમકિત દર્શન કહિએજી સમુદ્ર અંશની સમુદ્ર તણ પરે પ્રગટ ભેદ ઈહાં લહિયેજ ૧૨૨ વચન માત્ર શ્રત-જ્ઞાને હવે, નિજ નિજ મત–આવેશ, ચિંતા-જ્ઞાને નય-વિચારથી, તેહ ટલે સંકલેશેજી; ચારા માંહિ અજાણી જિમ કેઈ, સિદ્ધ-મૂલિકા ચારેજી, ભાવનજ્ઞાને તિમ મુનિજનને, મારગમાં અવરેજ. ૧૨૭ ચરણ કરણ માંહે જે અતિરાતા, નવિ સ્વ સમય સંભાલેજી, નિજ પર સમય વિવેક કરી નવિ, આતમતત્વ નિહાલેજી; કસમ્મતિમાંહે કહ્યું તેણે ન લહ્યો, ચરણ કરણને સારેજી, તે માટે એ જ્ઞાન અભ્યાસે, એહજ ચિત્ત દઢ ધારે છે. ૧૨૪ જિન શાસન રત્નાકરમાંહિથી, લઘુપકિ માને , ઉદ્ધરિઓ એહ ભાવ યથારથ, આપ શકિત–અનુમાને છે; પણ એહને ચિંતામણિ સરિખાં, સ્તન ન આવે તેલેજી, શ્રીનવિજય વિબુધ પય સેવક, વાચક જ ઈમ બોલે છે. ૧૨૫
ઇતિશ્રી સત્યકૃત્વ ચતુપદી સમાપ્ત લોક1 ગિરા સમર્થિત નય પ્રસ્થાન ષસ્થાનક વ્યાખ્યા સંઘમુદે યશોવિજય શ્રી
વાચકાનાં કૃતિ :
* જાળ .. ચાતિ રાજa ra જ તે જ जानति ते चरणकरणस्य सारं न विदंति इति संम्मतौ ।