________________
૪–સ્વાધ્યાય વિભાગ : શ્રી પંચપરમેષ્ઠિ ગીતા [ પ૩૭
આણ કુણની રે પાલીયે, વિણ આચારય ટેક? કારણિ ત્રિક પણિ જિહાં હુએ, તિહાં આચારય એક; અત-પડિવત્તીમાં પણિ, આચારય સમરત્વ, જિન પણિ આચારય હુએ, તવ દાખે શ્રુત-અત્ય. ૮૦
દુહા ૧ ૨ ૩ ૪ ૫ સૂરિ ગણધર ગણું ગચ્છાધારી, સુગુરૂ ગણિ–પિટક-ઉદ્યોતકારી,
અત્યધર સત્યધર સદનુયેગી, શુદ્ધ અનુયેગકર xજ્ઞાન ભેગી. ૮૧
ચાલિ
૧૨ ૧૩
૧૪ અનૂચાન પ્રવચનધર, આણ ઈસર દેવ,
૧૫ ૧૬ ૧૭ ભટ્ટારક ભગવાન મહામુનિ મુનિ–કૃત–સેવ, - ૧૯ ૨૦ ૨૧
૨૨ ગ૭–ભારધર સદ્ગુરુ, ગુરૂગણ–યુક્ત અધીશ, ૨૩ ૨૪ ૨૫ ૨૬ ગુણી વિદ્યાધર શ્રતધર, શુભ આશ્રય જગીશ.
૮૨
દુહા
નામ ઈત્યાદિ જસ દિવ્ય છાજે, દેશના દેતા ઘન ગુહિર ગાજે; જેહથી પામીયે અચલ ધામ, તેહ આચાર્યને કરું પ્રણામ. ૮૩
* ધ્યાન.