________________
-સ્વાધ્યાય વિભાગ : શ્રી પંચપરમેષ્ઠિ ગીતા [ પર૭
ચાલિત _ ૧૭
૧૮ ૧૯ મૃત્યુંજય વિષ–જારણ, જગતારણ ઈશાન,
૨૦ ૨૧ ૨૨ ૨૩ મહાદેવ મહાવ્રતધર, મહાઈશ્વર મહાજ્ઞાન;
૨૪ ૨૫ ૨૬ ૨૭ વિશ્વબીજ ધ્રુવધારક, પાલક પુરૂષ પુરાણ
૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ બ્રહ્મ હાજાપિ મિતિ, ચતુરાનન જગભાણ ૩
દુહા ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૩૮ ૩૯ ભદ્ર ભવ–અંતકર શત-આનંદ, કમન કવિ સાત્વિક પ્રીતિકંદ;
૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ જગપિતામહ મહાનંદ-દાયી, સ્થવિર પમાશ્રય પ્રભુ આમાથી ૩૧
ચાલિ ૪૬ ૪૭ ૪૮ ૪૯ ૫૦ ૫૧ વિષ્ણુ જિવણુ હરિ અચુત, પુરૂષોત્તમ શ્રીમંત,
પર ૫૩ ૫૪ વિશ્વભર ધરણીધર, નરક તણે કરે અંત;
૫૫ ૫૬ ૫૭ ૫૮ 2ષી કેશવ બલિસૂદન ગવર્ધન-ધર ધીર, A૫૯ ૬૦ ૬૧ ૬૨ વિશ્વરૂપ વનમાલી, જલશય પુણ્ય–શરીર.
દુહા ૬૩ ૬૪ ૬૫ ૬૬ ૬૭ ૬૮ આર્ય શાસ્વા સુગત વીતરાગ, અભયદાતા તથાગત અનાગ(ત); નામ ઈત્યાદિ અવાત જાસ, તેહ પ્રભુ પ્રણમતાં દિઓ ઉદાસ, ૩૩
૩૪