________________
૪-સ્વાધ્યાય વિભાગ: સમુદ્ર-વહાણુ સંવાદ
[૪૯૧
સિંધુ કહે “સુણિ વાહણ ! તું, હું જગિ તીરથ સાર, ગંગાદિક મુજમાં મલે, તીરથ નદી' હજાર. તીરથ જાણી અતિ વડું, મુજને પૂજે લેક ગંગા-સાગર–સંગમે, મલે તે જનના થેક.” વાહણ કહે “તીરથપણું, તુજ મુખિ કહ્યું ન જાય; ગંગાદિક તુજમાં ભલે, તાસ મધુર રસ જાય. ગંગાદિક આવી મિલે, તુજને રંગ રસાલ; જાય નામ પિણ તેહનું, તુજ ખારે તતકાલ. દુર્જનની સંગતિ થકી, સજજન નામ પલાય; કસ્તુરી કચરે ભરી, કચરારૂપ કહાય. ટાલે દેહ તૃષા હરે, મલ ગાલે જે સેઈ; ત્રિ અર્થે તીરથ કહ્યું, તે તુજમાં નહિ કે તારે તે તીરથ ઈયે, અર્થ ઘટે મુજ મહિ; જંગમ તીરથ સાધુ પિણ, તરે રહી મુજ બાંહ, પૂજે જન જે તુજ પ્રતિ, તે નવિ તીરથ હેત; ગરજે કહીયે ખર પિતા, એ જાણે સંકેત.
ઢાળી ૭,
–(*)– - દશરથ નરવર રજીઓ-એ દેશી. સિંધુ કહે “સુણિ વાહણ ! તું, હું જગ-જનહિતકાર રે; મુજ જલ લઈ ઘનઘટા, વરસે છે જલધાર રે, ૧ નહી.