________________
૪-સ્વાધ્યાય વિભાગ : અમૃતવેલિની નાની સાય [૪૩૫ કાકવા૨ે તુઝ ભાલયે, આલવે ધર્મના પથરે; ગુરૂ-વચન-દીપ તા કરિ ધરે, અનુસરે પ્રથમ નિગ્રંથ રે. ચેતન/ ૧૦ ધારજે ધ્યાનની ધારણા, અમૃતરસ પારણા પ્રાપ્ય રે; આલસ અંગનું પિરહરે, તપ કરી ભૂષજે કાય ૨. ચેતન! ૧૧ કલિ-રિત દેખિ મત ભડકજે, અડકરે ગત શુભ ચેગ રે; સુખડી નવમ રસ પાવના, ભાવના આણુજે ભાગ રે. ચેતન! ૧૨ લેાકભયથી મન ગેપવે, પવે. તૂ. મહાદેષ રે; અવર સુકૃત કીધા વિના, તુઝ દિન જતિ શુભ શેષરે. ચેતન! ૧૩ લેાક સન્નાવમાં ચતુર તું, કાંઈ અછતું નવ ખેલ રે; ઈમ તુઝ મુતિસ્સું ખાઝસ્ચે, વાસસ્યે જિમ ગ્રહી
(ગૃહી) માલ રે, ચેતન! ૧૪
જ્ઞાન-દન-ચરણુ ચણુ તણા, અતિ ઘણા ધરે પ્રતિબધ રે; તન મન વચન સાચા રહે, તૂ' વડે સાચલી સબંધ રે. ચેતન! ૧૫ પોપટ જિમ પડયે પાંજરે, મનિ ધરે સખલ સંતાપ રે; તિમ પડે મત પ્રતિખંધ તું, સધિ સંભાલજે આપ રે. ચેતન! ૧૬ મન માટે શુભ ગ્રંથમાં, મત ભમાડે ભ્રમ પાશ રે; અનુભવ રસવતી ચાખજે, રાખજે સુગુરૂની આશ રે. ચેતન! ૧૭ આપ સમ સલ જગ લેખવે, શીખવે લેાકને તત્ત્વ ૨. માર્ગ કહેતા મત હાર, ધારજે તુ દૃઢ સત્ત્વ રે. ચેતન! ૧૮ શી નયવિજય ગુરૂ સીસની, સીખડી અમૃતવેલ રે; સાંભલી જે એ અનુસરે, તે લડે જસ ર'ગરેલ રે, ચેતન! ૧૮