________________
૪-સ્વાધ્યાય વિભાગ ઃ પ્રતિક્રમણ હેતુગતિ સ્વાધ્યાય [૩૯૩
:
પૂછી કહે “દા શાક્ય છે, એક નગરે રત્નવતી પહેલી રે; વિશ્વાસ શ્રીજીના નહિ કરે, ઘટ ઘાલે રતન તે વહેલી રે. ભવિ૦ ૨૫
લીંપી સુંદી ઘટ મુખ રહે, બીજી રતન લેઈ ઘટ મુંદે રે; રતન ગયા તેણીએ જાણીયા, દાસી કહે તે કિમ વિંદે રે ?’ ભવિ૦ ૨૬
ભય ૨૭
ખીજે નિ કહે ‘ઘટ કાચના, છતાં દીસે હરિયાં ન દીસેરે;’૪ પૂછી કહે બીજી કથા, ‘ઇક નૃપ ને સેવક ચાર હીસે રે, સહસ્રયાધી, વૈદ્ય, રથકરૂ, ચાથેા નિમિત્તવેઢી છે સારો રે; પુત્રી એક છે મનહરૂ, કિડાં લઇપ ગયા ખેચર પ્યારો રે, ભવિ૦ ૨૮ જે આણે તસ નૃપ ક્રિએ, ઈમ સુણી નિમિત્તિયા ક્રિશ ઢાખે રે થકાર તે થ ખગ કરે, ચારે ચાલ્યા રથ આખરે. વિ૦ ર૯
૬
સહસ્ર ખેચર હણ્યા, તેણે મરતે, કન્યા મારી રે; વૈદ્ય છવાડે ઔષધે, ચારેને દિએ નૃપ અવિચારી રે. ભવિ ૩૦
કન્યા કહે એક ચારની, નવ થાઉં, જે પેસે આગે રે; તેની હું સ્ત્રી' ‘હવે કહે પેસશે તિહાં કુણુ રાગે રે ?’
વિ૦ ૩૧
દાસી કહે ‘બીજો કુણ કહે ?” બીજે દિને કહે સા તે નિમિત્તી રે; જે નિમિત્તે જાણે મરે નહિ, ચય સાથે પેઠે સુચિત્તરે. ભવિ૦ ૩૨
૧ નિઃસ્વા બીજી વિશ્વસે. ૨ તેણે.... ૩ વંદેરે. ૪ છતાં હરિયા કેમ ન દીસેરે. ૬ નિરુણી. ૭ હલી.