________________
૪-સ્વાધ્યાય વિભાગ : પ્રતિક્રમણ હતુગર્ભિત સ્વાધ્યાય [૩૬૭
શ્રી પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય
નમ:
પ્રસ્તાવ –(*)–
શ્રી જિનવર પ્રણમી કરી, પામી સુગુરૂ પસાય; હેતુગર્ભ પડિક્કમણને, કરડ્યું સરસ સઝાય. ૧ સહજ-સિદ્ધ જિન વચન છે, હેતુ–રૂચિને હેતુ દેખાડે મન રીઝવા, જે છે પ્રવચન-કેતુ. ૨ જસ ગોઠે હિત ઉસસે, તિહાં કહી જે હેતુ'; રીઝે નહિ બૂઝે નહિ, તિહાં હુઈ હેતુ “અહેતુ’. ૩ હેતુ યુક્તિ સમજાવીએ, છે છોડી સવિ ધંધ તેમજ હિ તમે જાણજે, આ અપવર્ગ સંબંધ. ૪
પ્રતિક્રમણ અને તેના છ પ્રકાર
ઢાલ પહેલી
ઋષભ વંશ રમણીય—એ દેશી પડિક્કમણ તે આવશ્યક, રૂઢિ સામાન્ય પય રે;
સામાયિક-ચકવીસ, વંદન-પડિમણથે રે, ૧ -હિત.